ઓસ્ટ્રેલિયા ખાતે આવેલ ત્રણ વ્યવસાયિક કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ આ કોલેજમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે. આ પહેલાં બ્રિટનમાં લંડન મેટ્રોપોલિટન યુનિવર્સિટીની બિન યુરોપીયન રાષ્ટ્રોના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. જેને કારણે ભારત સહિત અને બિનયુરોપીયન રાષ્ટ્રના વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર જોખમ આવી ગયું હતું.
ઓસ્ટ્રેલિયામાં બંધ કરવામાં આવેલ શૈક્ષણિક સંસ્થાને કારણે ભારતના 500 કરતાં વધારે વિદ્યાર્થીઓમાં આની અસર જોવા મળશે. આ ત્રણ સંસ્થાઓ પર દેશના પ્રશિક્ષણ માપદંડો પ્રમાણે નહીં હોવાના કારણે બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં કોલેજો બંધ કરવાની જાહેરાતમાં વિકટોરિયા રાજ્યની બે અને ન્યૂ સાઉથ વેલ્સની એક સંસ્થાનો સમાવેશ થાય છે. મેલબોર્નમાં બંધ થઇ રહેલી કોલેજમાં 500થી વધુ તેમજ ન્યૂ સાઉથ વેલ્સમાં 30થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હોવાનું જાણવા મળ્યું છે.
આ કોલેજો બંધ થવાથી ભારતમાંથી અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ખતરો જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના કુટુંબીજનોમાં આ સમાચારને કારણે ભારે ચિંતા જોવા મળી છે. ઓસ્ટ્રેલિયન ઉચ્ચાયુક્તે વિશ્વાસ આપ્યો છે કે આ સંસ્થામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનાં હિતનું રક્ષણ કરવામાં આવશે.
ઓસ્ટ્રેલિયન સ્કિલ્સ કવોલિટી ઓથોરિટીના મુખ્ય કમિશનર ક્રિસ રોબિન્સને જણાવ્યું હતુ કે કોઇપણ શૈક્ષણિક સંસ્થાના રજિસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય સરળતાથી લઇ શકાય તેમ નથી. તેમણે જણાવ્યું હતું કે સંબંધિત સંસ્થાઓ પાસે આ નિર્ણય પર ફરી વિચાર કરવાનો સમય આપ્યો છે. આ સમયે નિર્ણયને અમલમાં મૂકવામાં થોડીવાર પણ લાગી શકે તેમ છે અને નિર્ણયને બદલાવી પણ શકાય છે.
DT
ઓસ્ટ્રેલિયામાં ત્રણ કોલેજો બંધ કરાશે
મેલબર્ન :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: