ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત પાંચમાં નંબરે ફેંકાયું
નવી દિલ્હી :
ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે માઠા સમાચાર છે. આઈસીસી દ્વારા બહાર પાડવામાં આવેલા તાજા રેન્કિંગમાં ધોની સેના ટેસ્ટમાં ત્રીજા નંબરેથી પાંચમાં નંબરે ફેંકાઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટ અને વનડેમાં પહેલા નંબરે છે. 1 મેના રોજ થયેલા અપડેટ મુજબ ભારતે કુલ 10 અંક ગુમાવી દીધા હતા, જેના કારણે રેન્કિંગમાં ફટકો પડ્યો છે.
2010-11માં ભારતની ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે જીત તથા દક્ષિણ આફ્રિકા સામે ડ્રો સીરીઝ તેની રેન્કિંગમાં જોડવામાં આવ્યો નથી. જ્યારે 2011-12માં વેસ્ટ ઈન્ડિઝ સામે જીત તથા 2012-13માં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની જીતના 50 ટકા વોટને સમાવવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન માઈકલ ક્લાર્કે જણાવ્યું હતું કે, ટેસ્ટ અને વન ડે ક્રિકેટમાં નંબર એકનું સ્થાન મેળવવું અમારા માટે ગૌરવની વાત છે. ક્રિકેટના બંને ફોર્મેટમાં નંબર એકનું સ્થાન મેળવવાની દરેક ટીમની ઈચ્છા હોય છે. ડિસેમ્બર 2008 પછી આ પહેલો એવો અવસર છે જેમાં ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ અને વનડે રેન્કિંગમાં નંબર એકનું સ્થાન મેળવ્યું હોય.
આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં મોખરે રહેલી ઓસ્ટ્રેલિયાના 123 અંક છે, જે બાદ બીજા નંબરે રહેલી દ.આફિકાના પણ 123 અંક છે. ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશના અનુક્રમે 104,103,102, 92, 90, 76, 40, 21 અંક છે. તેવી જ રીતે વનડેની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા 115 અંક સાથે ટોચના ક્રમે છે. જે બાદ ભારત 112 અંક સાથે બીજા સ્થાને છે. આયરલેન્ડ અને અફઘાનિસ્તાનનો પણ વન ડે રેંકિંગમાં સમાવેશ થયો છે. આ બંનેને 34-34 અંક મળ્યા છે.
MP
Related News:
- વિશ્વકપ સુધી પાકિસ્તાન મિસબાહને કેપ્ટન તરીકે જાળવી રાખશે
- તો વધુ એક વખત ભારત-પાકિસ્તાન ક્રિકેટ શ્રેણી રમાશે
- વિઝડનના 5 સર્વશ્રેષ્ઠ ક્રિકેટરમાં શિખર ધવનનો સમાવેશ
- ICC રેંકિંગમાં કોહલી અને અશ્વિનને કરિયરનું બેસ્ટ રેંકિંગ મળ્યું
- આજે વરસાદના કારણે મેચ ધોવાઈ જશે તો પણ ભારત ફાઈનલમાં
- આઈપીએલ ટિકિટોનું ગુરુવારથી ઓનલાઈન વેચાણ થશે
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.96 % |
નાં. હારી જશે. | 18.59 % |
કહીં ન શકાય. | 0.45 % |
Reader's Feedback: