તો વધુ એક વખત ભારત-પાકિસ્તાન ક્રિકેટ શ્રેણી રમાશે
કરાચી :
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને ભારત સાથે દ્વિપક્ષીય સીરીઝ ફરી શરૂ કરવાના પ્રયાસોમાં સફળતા મળી છે. જેના ભાગ રૂપે બીસીસીઆઈ તરફથી એક અઠવાડિયાની અંદર આ અંગે સ્પષ્ટતા કરવાની ખાતરી આપવામાં આવી હતી.
પીસીબીના એક અધિકારીએ પીસીબી ઉપાધ્યક્ષ નઝમ સેઠીએ દુબઈમાં આઈસીસી કાર્યકારી બોર્ડની બે દિવસીય બેઠકમાં ભારતીયો સહિત અનેક અધિકારીઓ સાથે થયેલી ચર્ચાની જાણકારી આપતા કહ્યું હતું કે, ભારતીય બોર્ડ આગામી આઠ વર્ષમાં કેટલીક દ્વિપક્ષીય સીરીઝ રમાડવા અંગે મંજૂરી આપી દીધી છે. જોકે, બીસીસીઆઈએ પાકિસ્તાને ખાત્રી કરાવતાં પહેલાં બોર્ડના સભ્યો અને સરકાર સાથે ચર્ચા વિચારણા કરવા એક અઠવાડિયાનો સમય માંગ્યો છે.
અધિકારીઓએ કહ્યં હતું કે, તેઓ એક અઠવાડિયાના સમયમાં પાકિસ્તાનથી પોતાનો દ્વિપક્ષીય કરારની પુષ્ટિ કરશે. તેમણે કહ્યું કે, બંને બોર્ડ દ્વારા આઈસીસીનેને પણ આગામી આઠ વર્ષમાં દ્વિપક્ષીય સીરીઝ અંગે પોતાની યોજના અંગે માહિતગાર કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે બંને બોર્ડ 2015 વિશ્વકપ પહેલા એક વનડે સીરીઝ રમવાનું આયોજન કરી રહી છે. જોકે એક સમગ્ર સીરીઝ આ વર્ષે ડિસેમ્બરમાં જ શક્ય છે.
પાકિસ્તાને દ્વિપક્ષીય સીરીઝની યોજના અંગે અન્ય દેશના ક્રિેકેટ બોર્ડ સાથે કરાર કર્યો છે. અમે તમામ દ્વીપક્ષીય સીરીઝથી 30 કરોડ ડોલરની આવક થવાની આશા રાખી રહ્યા છીએ. અમે આશા રાખી રહ્યા છીએ કે જો આગામી આઠ વર્ષમાં ભારતી સાથે રમીશું તો અમારી આવક પણ બમણી થઈ જશે. અધિકારીએ જણાવ્યું હતું કે, આ સપ્તાહે થયેલી આઈસીસીની બેઠખ પાકિસ્તાન ક્રિકેટ માટે ખરેખર લાભદાયી સાબિત થઈ હતી.
MP
Related News:
- BCCI દ્વારા અર્જુન એવોર્ડ માટે અશ્વિનના નામની ભલામણ
- સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈની ત્રણ સભ્યોની કમિટિને ફગાવી
- એન શ્રી નિવાસનની વિરૂદ્ધ બીસીસીઆઈ કરે તપાસ : સુપ્રીમ કોર્ટ
- આઈપીએલ ટિકિટોનું ગુરુવારથી ઓનલાઈન વેચાણ થશે
- ગાવસ્કરને તાજ, શ્રીનિવાસનને વનવાસ
- ક્રિકેટમાં સટ્ટાખોરીના મુદ્દે ખંધા રાજકારણીઓ કેમ ચૂપ થઈ ગયા છે?
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: