શિયાળુ હોમ ડેકોરમાં સૂર્યપ્રકાશનું આયોજન
અમદાવાદ : શિયાળાની ઠંડકમાં સૂર્યનો હૂંફાળો તડકો સરસ ગરમાવો બક્ષે છે. એટલે જો શિયાળાના હોમ ડેકોરમાં તમે એ પ્રમાણે ઘરનું ફર્નિચર ગોઠવશો અથવા તો ઘરમાં ઉષ્મા અનુભવાય તે પ્રમાણેની ગોઠવણ કરશો તો ઘરનો તો મેકઓવર થશે જ, સાથે સાથે શિયાળાની ઠંડીમાં હૂંફ પણ અનુભવાશે.
શહેરોમાં મોટા મોટા એપાર્ટમેન્ટમાં સૂર્યનો તડકો ક્યારેય સગવડતા પ્રમાણે નથી મળતો. એટલે બાલ્કની, ડ્રોઇંગરૂમ, ગેલેરી, રસોડું, બેડરૂમ જ્યાં પણ સૂર્યનો તાપ આવતો હોય તેનો ઉપયોગ કરવો જોઈએ.
જો લિવિંગરૂમની બારી કે બારણા દ્વારા સૂર્યનો તાપ આવતો હોય તો તેની દિવાલો તડકાથી ગરમ થતી હોય છે. લિવિંગરૂમમાં શિયાળા દરમિયાન ડાઇનિંગ એરિયા પણ બનાવી શકાય.
આ ઉપરાંત વદ્ધો માટે કે નાના બાળકો માટે તડકો આવતો હોય ત્યાં સોફા-કમ-બેડની વ્યવસ્થા રાખી શકાય જેથી જ્યારે તડકો આવતો હોય ત્યારે તેઓ ત્યાં બેસીને સૂર્યની ઉષ્મા મેળવી શકે છે.
શિયાળામાં સૂર્યના તડકાને પરાવર્તિત કરતા શેડ્સ તથા રંગોનો ઉપયોગ કુશન કવર, બેડશીટ્સમાં વધારે કરવો જોઈએ. જેથી સૂર્યની ગરમીનો પ્રભાવ વધશે.
ઉપરાંત શિયાળામાં ઉગ્ર રંગોનું લાઇટિંગ પણ ઘરની ઉષ્મા વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. લાઇટિંગમાં પીળા, કેસરી જેવા ઉર્જાભર્યા રંગો પણ ઠંડકની ઉગ્રતાને ઓછી કરવામાં મદદરૂપ થશે.
વેધર શેડ અથવા તો પડદા એવા મટિરિયલના રાખવા જેનાથી સૂર્યનો તાપ વધારે અસરકારકતાથી ઘરમાં આવી શકે.
MP / YS
શહેરોમાં મોટા મોટા એપાર્ટમેન્ટમાં સૂર્યનો તડકો ક્યારેય સગવડતા પ્રમાણે નથી મળતો. એટલે બાલ્કની, ડ્રોઇંગરૂમ, ગેલેરી, રસોડું, બેડરૂમ જ્યાં પણ સૂર્યનો તાપ આવતો હોય તેનો ઉપયોગ કરવો જોઈએ.
જો લિવિંગરૂમની બારી કે બારણા દ્વારા સૂર્યનો તાપ આવતો હોય તો તેની દિવાલો તડકાથી ગરમ થતી હોય છે. લિવિંગરૂમમાં શિયાળા દરમિયાન ડાઇનિંગ એરિયા પણ બનાવી શકાય.
આ ઉપરાંત વદ્ધો માટે કે નાના બાળકો માટે તડકો આવતો હોય ત્યાં સોફા-કમ-બેડની વ્યવસ્થા રાખી શકાય જેથી જ્યારે તડકો આવતો હોય ત્યારે તેઓ ત્યાં બેસીને સૂર્યની ઉષ્મા મેળવી શકે છે.
શિયાળામાં સૂર્યના તડકાને પરાવર્તિત કરતા શેડ્સ તથા રંગોનો ઉપયોગ કુશન કવર, બેડશીટ્સમાં વધારે કરવો જોઈએ. જેથી સૂર્યની ગરમીનો પ્રભાવ વધશે.
ઉપરાંત શિયાળામાં ઉગ્ર રંગોનું લાઇટિંગ પણ ઘરની ઉષ્મા વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. લાઇટિંગમાં પીળા, કેસરી જેવા ઉર્જાભર્યા રંગો પણ ઠંડકની ઉગ્રતાને ઓછી કરવામાં મદદરૂપ થશે.
વેધર શેડ અથવા તો પડદા એવા મટિરિયલના રાખવા જેનાથી સૂર્યનો તાપ વધારે અસરકારકતાથી ઘરમાં આવી શકે.
MP / YS
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: