લ્યો બોલો, હવે ટ્વિટર પરથી ફ્લાઈટ બુકિંગ થઈ શકશે
વોશિંગ્ટન :
હવે વેબસાઈટ કે ફોન પરથી ફ્લાઈટ ટિકિટ બુકિંગ કરાવવાના દિવસો પૂરા થઈ ચૂક્યા છે. ગ્રાહકોને સુવિધા આપવાની હરિફાઈમાં વિમાન કંપનીઓ સોશિયલ મીડિયાનો સહારો લઈ રહી છે. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ સ્પ્રિંકલરના સીઈઓ રાગી થોમસે જણાવ્યું હતું કે, એક એક ગ્રાહક સાથે સંવાદ સાધવા માટે વિમાન કંપનીએ જે પ્રકારે ફોનનો ઉપયોગ કરી રહી છે તે રીતે તેઓ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, તેની ઉપયોગીતા અજોડ છે. છેલ્લાં કેટલાક વર્ષોથી વિમાન કંપનીઓએ ટ્વિટર, ફેસબુક, યુટ્યૂબ તથા ઈન્સ્ટાગ્રામ પર પોતાની હાજરી નોંધાવી છે.
ઈલિનોઈસની વિમાન કંપની યુનાઈટેડ એરલાઈન્સ તથા કેએલએમ ઉપરાંત નેધરલેન્ડની કંપની રોયલ ડચ એરલાઈન્સે 2009માં અનૌપચારિક રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ શરૂ કર્યો હતો. જેના એક-બે વર્ષ બાદ ઘણી કંપનીઓએ ઔપચારિક રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ શરૂ કર્યો હતો.
વર્તમાનમાં નેધરલેન્ડની કંપની માટે 135 સોશિયલ મીડિયા એજન્ટ કામ કરી રહ્યા છે. જે દિવસના 24 કલાક ઉપલબ્ધ હોવાની સાથે 10 ભાષામાં નિપુણ છે. એટલાન્ટાની કંપની ડેલ્ટા એરલાઈન્સે 2006માં ટ્વિટર પર એટ ધ રેટ ઓફ ડેલ્ટાઆસિસ્ટંટ લોન્ચ કરી હતી.
દુબઈની કંપની એમીરેટ્સ એરલાઈન્સે આ વર્ષે 25 માર્ચે પોતાનું ટ્વિટર હેંડલ લોન્ચ કર્યું હતું અને પ્લેનેટ ટ્વિટર પર પ્રથમ સપ્તાહમાં 17 ટ્વિટ મોકલ્યા હતા. એરલાઈન ટ્રેન્ડસ ડોટ કોમના સ્થાપક રેમંડ કોલ્લૌએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા અપનાવવામાં વિમાન ઉદ્યોગ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: