ગોંડલના શિવાલયમાં નાગદેવતા પધાર્યાં
ગોંડલ : ગઈકાલથી જ પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે. શિવભકતો દેવાધિદેવની આરાધનામાં લીન થયા છે. ત્યારે ગોંડલ શહેરમાં આવેલા વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગની બાજુમાં નાગદેવતાએ ખાસ્સો સમય આસનગ્રહણ કરતા શિવભકતોમાં કુતુહલ ફેલાઇ ગયું છે.
વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ પાસે નાગદેવતાએ સ્થાન જમાવ્યું હોવાની વાત વાયુવેગે શહેરભરમાં ફેલાઇ જતાં ભાવિકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા. પોણા સાત વાગ્યે આરતી શરૂ થતાં જ શિવલિંગ પાસે રાખેલા પાટલા પર નાના એવા નાગદેવતા પ્રગટ થયા હતા.
શિવલિંગ પાસે ઓચિંતા નાગદેવતાને જોતાં પહેલાં તો પૂજારી ગભરાઇ ગયા હતા. પરંતુ ત્યારબાદ આ મહાદેવનો જ ચમત્કાર હોવાનું જાણી આરતી પૂરી કરી હતી. આ સમયે મંદિરમાં દર્શન કરવા આવેલા લોકોએ પણ શ્રાવણ મહિનાનાં પ્રથમ દિવસે મહાદેવનાં ચમત્કારને નમસ્કાર કર્યા હતા. પહેલા જ દિવસે મંદિરમાં આવા દ્રશ્યો સર્જાતા ભાવિકોની આસ્થામાં વધારો થયો છે.
KP
વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ પાસે નાગદેવતાએ સ્થાન જમાવ્યું હોવાની વાત વાયુવેગે શહેરભરમાં ફેલાઇ જતાં ભાવિકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા. પોણા સાત વાગ્યે આરતી શરૂ થતાં જ શિવલિંગ પાસે રાખેલા પાટલા પર નાના એવા નાગદેવતા પ્રગટ થયા હતા.
શિવલિંગ પાસે ઓચિંતા નાગદેવતાને જોતાં પહેલાં તો પૂજારી ગભરાઇ ગયા હતા. પરંતુ ત્યારબાદ આ મહાદેવનો જ ચમત્કાર હોવાનું જાણી આરતી પૂરી કરી હતી. આ સમયે મંદિરમાં દર્શન કરવા આવેલા લોકોએ પણ શ્રાવણ મહિનાનાં પ્રથમ દિવસે મહાદેવનાં ચમત્કારને નમસ્કાર કર્યા હતા. પહેલા જ દિવસે મંદિરમાં આવા દ્રશ્યો સર્જાતા ભાવિકોની આસ્થામાં વધારો થયો છે.
KP
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 79.00 % |
નાં. હારી જશે. | 20.36 % |
કહીં ન શકાય. | 0.64 % |
Reader's Feedback: