સચિને નિવૃત્તિમાં ઘણું મોડુ કર્યુઃ કાંબલી
નવી દિલ્હી : સચિનના બાળપણના મિત્ર અને ભૂતપૂર્વ સાથી ખેલાડી વિનોદ કાંબલીએ સચિન વિષે વધુ એકવાર દુઃખદ નિવેદન કરી તેના ચાહકોને ઠેસ પહોંચાડી છે.
સચિને હાલમાં જાહેરાત કરી હતી કે તે નવેમ્બરમાં યોજાનારી વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્તિ જાહેર કરશે. સચિનને ક્રિકેટ ક્ષેત્રે સંકળાયેલા લોકો પોત પોતાની રીતે ક્રિકેટમાં યોગદાન આપવા બદલ અભિનંદન આપી રહ્યા છે ત્યારે તેના બાળપણના મિત્ર કાંબલીએ આશ્ચર્યજનક નિવેદન આપી એક નવો વિવાદ સર્જયો છે.
કાંબલીએ સચિનની નિવૃત્તિ અંગે જણાવ્યું કે માસ્ટર બ્લાસ્ટરે નિવૃત્તિની જાહેરાતમાં ઘણું મોડુ કરી નાંખ્યું છે. તેણે આ નિવૃત્તિ 2011ના વર્લ્ડકપના વિજય બાદ તુરંત કરી દેવી જોઇતી હતી. કારણ કે આપણે આજે જે સચિનને જોઇ રહ્યાં છીએ તે પહેલા જેવા હવે નથી. તેનું વર્લ્ડકપ જીતવાનું સપનું સાકાર થતાં નિવૃત્તિ જાહેર કરવાનો સારો અવસર હતો. જો કે આવું થયું નહી. તેની નિવૃત્તિની જાહેરાતથી અનેક લોકો ભાવુક થઇ ગયા છે. પણ આ એક સાચો નિર્ણય હતો. અંતિમ બે ટેસ્ટ માટે તેના માટે ખુબ આદરભાવ રહેશે.હું આશા રાખું છું કે સચિન અંતિમ બે ટેસ્ટમાં સારુ પ્રદર્શન કરે.
KT/DT
સચિને હાલમાં જાહેરાત કરી હતી કે તે નવેમ્બરમાં યોજાનારી વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્તિ જાહેર કરશે. સચિનને ક્રિકેટ ક્ષેત્રે સંકળાયેલા લોકો પોત પોતાની રીતે ક્રિકેટમાં યોગદાન આપવા બદલ અભિનંદન આપી રહ્યા છે ત્યારે તેના બાળપણના મિત્ર કાંબલીએ આશ્ચર્યજનક નિવેદન આપી એક નવો વિવાદ સર્જયો છે.
કાંબલીએ સચિનની નિવૃત્તિ અંગે જણાવ્યું કે માસ્ટર બ્લાસ્ટરે નિવૃત્તિની જાહેરાતમાં ઘણું મોડુ કરી નાંખ્યું છે. તેણે આ નિવૃત્તિ 2011ના વર્લ્ડકપના વિજય બાદ તુરંત કરી દેવી જોઇતી હતી. કારણ કે આપણે આજે જે સચિનને જોઇ રહ્યાં છીએ તે પહેલા જેવા હવે નથી. તેનું વર્લ્ડકપ જીતવાનું સપનું સાકાર થતાં નિવૃત્તિ જાહેર કરવાનો સારો અવસર હતો. જો કે આવું થયું નહી. તેની નિવૃત્તિની જાહેરાતથી અનેક લોકો ભાવુક થઇ ગયા છે. પણ આ એક સાચો નિર્ણય હતો. અંતિમ બે ટેસ્ટ માટે તેના માટે ખુબ આદરભાવ રહેશે.હું આશા રાખું છું કે સચિન અંતિમ બે ટેસ્ટમાં સારુ પ્રદર્શન કરે.
KT/DT
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: