વિનોદ કાંબલીએ ફરી લગ્ન કર્યાં
મુંબઈ :
સચિન તેંડુલકરના બાળપળના મિત્ર અને પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ ફરી વાર લગ્ન કર્યા છે. પરંતુ તમને ખબર છે કે તેની દુલ્હન કોણ છે. જો કે તમે વધુ કંઈ વિચારો તે પહેલાં જણાવી દઈએ કે તેની દુલ્હન બીજું કોઈ નહીં પરંતુ તેની પત્ની એન્ડ્રિયા હેવિટ જ બની છે.
આ બંને ઘણા વર્ષો પહેલા કોર્ટ મેરેજ કરી ચૂક્યા છે અને તેમને એક પુત્ર પણ છે. પરંતુ બંનેએ બાંદ્રાના સેંટ પીટર્સ ચર્ચમાં પારંપારિક રીતથી કેથોલિક વિવાહ કર્યા હતા. લગ્નમાં વિનોદ અને અંડિયાના નજીકના પરિવારજનો હાજર રહ્યા હતા. બોલીવૂડ અભિનેતા આશુતોષ રાણા અને તેની પત્ની રેણુકા શહાણેએ પણ હાજરી આપી હતી. કાંબલીએ જણાવ્યું હતું કે, આશુતોષ અને રેણુકા અમારા પરિવારની જેમ છે.
ફરીથી લગ્ન કરવા અંગે જ્યારે કાંબલીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાના કારણે આમ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવેમ્બરમાં હૃદયરોગનો હુમલો આવ્યા બાદ તેમાંથી સાજા થઈને કાંબલી ધાર્મિકતા તરફ વધુ પડતો વળી ગયો છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.96 % |
નાં. હારી જશે. | 18.59 % |
કહીં ન શકાય. | 0.45 % |
Reader's Feedback: