વિરાટ કોહલી IPLનો સૌથી ફેશનેબલ ખેલાડી
નવી દિલ્હી :
ભારતના સ્ટાર ક્રિકેટર અને રોયલ ચેલન્જર્સ બેંગ્લોરના યુવા કેપ્ટન વિરાટ કોહલી આઈપીએલમાં સૌથી કૂલ હેરસ્ટાઈલ રાખે છે અને મેદાન પર સૌથી વધુ ફેશનેબલ ખેલાડી છે. આ રસપ્રદ ખુલાસો આઈપીએલને લઈને કરવામાં આવેલા સર્વેક્ષણમાં કરવામાં આવ્યો છે.
દેશમાં લગભગ અઢી કરોડ લોકોને 1 માર્ચથી 10 એપ્રિલ સુધી પૂછવામાં આવેલા પ્રશ્નોના આધારે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. સર્વેક્ષણમાં સૌથી કૂલ હેરસ્ટાઈલ અને મેદાન પર સૌથી વધારે ફેશનેબલ હોવાના સવાલ પર 54 ટકા લોકોએ વિરાટને પસંદ કર્યો હતો. જે બાદ ટીમ ઈન્ડિયા તથા ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 24 ટકા મત સાથે બીજા અને કોલકતા નાઈટ રાઈડર્સનો સ્પીનર સુનીલ નરેન 22 ટકા મત સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા.
આ ઉપરાંત આઈપીએલ-7માં ઓરેન્જ કેપના દાવેદાર તરીકે પણ વિરાટ કોહલીને સૌથી વધુ 47 ટકા લોકોએ પસંદ કર્યો હતો. પર્પલ કેપની દાવેદારીમાં 44 ટકા મત સાથે મુંબઈ ઈન્ડિયન્સનો લસિથ મલિંગા સૌથી આગળ છે. સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તથા આઈકોન તરીકે રાહુલ દ્રવિડને સૌથી વધુ વોટ મળ્યા હતા. મેંટર તરીકે દ્રવિડને 53 અને સચિનને 25 ટકા મત મળ્યા હતા.
સર્વેમાં 72 ટકા લોકોએ કહ્યું હતું કે, દિલ્હી ડેરડેવિલ્સના દિનેશ કાર્તિકને ક્ષમતા કરતાં વધારે કિંમત આપીને ખરીદવામાં આવ્યો છે. જ્યારે યુવરાજને આ અંગે 28 ટકા મત મળ્યા હતા. મેદાન પર સૌથી મનોરજંક ખેલાડી તરીકે 46 ટકા લોકોએ સનરાઈઝ હૈદરાબાદના ડેરેન સૈમી પર પસંદગી ઉતારી હતી. જ્યારે 34 ટકા સાથે ગેલ બીજા અને પોલાર્ડ 20 ટકા મત સાથે બીજા ક્રમે રહ્યા હતા.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: