Home» Sports» Cricket» Gautam gambhir hace achance to become first cricketer to score 300 boundaries in ipl
આઈપીએલમાં ગંભીર સચિનનો રેકોર્ડ તોડવાથી પાંચ કદમ દૂર
દુબઈ :
આઈપીએલની સાતમી સિઝન શરૂ થવાને હવે ગણતરીના કલાકો જ બચ્યાં છે. આઈપીએલમાં ફોર અને સિક્સરોની ભરમાર જોવા મળે છે. આઈપીએલમાં સૌથી વધારે ફોર ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. આઈપીએલની આ સિઝનમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો સૌથી વધારે ફોર(295) ફટકારવાનો રેકોર્ડ તુટી જશે તે નક્કી છે. આ રેકોર્ડ બીજો કોઈ નહીં ભારતીય ટીમમાંથી બહાર ફેંકાઈ ગયેલો દિલ્હીનો ઓપનર ગૌતમ ગંભીર તોડશે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આઈપીએલમાં કુલ 78 મેચો રમી છે. જેમાં 100 રનના બેસ્ટ સ્કોર સાથે 2334 રન બનાવ્યા છે. સચિને 1 સદી અને 13 અડધી સદી ફટકારી છે. સચિને આઈપીએલમાં 295 ફોર અને 29 સિક્સરો ફટકારી છે. ઉલ્લેખનીય છે કે આઈપીએલ 6માં મુંબઈ ઈન્ડિયન્સ વિજેતા થયું ત્યારે જ સચિન તેડુંલકરે આઈપીએલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.
કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન ગૌતમ ગંભીરને સચિનનો રેકોર્ડ તોડવા માટે ફક્ત પાંચ ફોરની જરૂર છે. ગંભીર પ્રથમ મેચમાં જ આ રેકોર્ડ તોડે તેવી સંભાવના છે. ગંભીરે અત્યાર સુધી 291 ફોર ફટકારી છે. જે બાદ ભારતનો વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સહેવાગ 266 ફોર સાથે ત્રીજા અને સુરેશ રૈના 239 ફોર સાથે ચોથા નંબરે છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: