4G વાયરલેસ સેવાઓ માટે દેશભરમાં સ્પેકટ્રમ મેળવનારી રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકોને 3G નેટવર્કની તુલનામાં 10-12 ગણું ઝડપી ઇન્ટરનેટ કનેકશન ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી છે.
કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વ્યવહારિક ધોરણે અમે 49 મેગાબાઈટ પ્રતિ સેકંટ એમબીપીએસ ડાઉનલિંક (ડાઉનલોડ) અને 8-9 મેગાબાઇટ પ્રતિ સેકંડ અપ લિંક હાસંલ કરી રહ્યા છીએ. વર્તમાનમાં અમે 112 એમબીપીએસ ડાઉનલિંકની સ્પીડ હાંસલ કરી શકીએ છીએ. 49 એમબીપીએસની સ્પીડે કોઈપણ વ્યકિત સમગ્ર ફિલ્મ લગભગ બે મિનિટમાં ડાઉનલોડ કરી શકે છે. જે સામાન્ય રીતે 600 મેગાબાઈટની હોય છે. 3જી નેટવર્કની સરેરાશ ટોપ સ્પીડ 4 એમબીપીએસ છે.
49 એમબીપીએસની સ્પીડે કોઈપણ વ્યકિત સમગ્ર ફિલ્મ લગભગ બે મિનિટમાં ડાઉનલોડ કરી શકે છે. જે સામાન્ય રીતે 600 મેગાબાઈટની હોય છે. 3જી નેટવર્કની સરેરાશ ટોપ સ્પીડ 4 એમબીપીએસ છે.
તેમણે કહ્યું હતું કે, કંપની ફોન તથા ટીવી સેવાઓ સહિત અનેક ઉત્પાદનોનું પરીક્ષણ કરી રહી છે. જેને તે 4જી નેટવર્ક દ્વારા ઉપલબ્ધ કરાવશે.
MP
રિલાયન્સ જિયો12 ગણું ઝડપી 4G બ્રોડબેન્ડ લાવશે
નવી દિલ્હી :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: