ફિનલેન્ડની હેન્ડસેટ મેકર નોકિયા દ્વારા 4જી લાયસન્સ ધરાવતા ભારતીય ટેલિકોમ ઓપરેટરો સાથે પોતાના LTE (4G) માટે તૈયાર હેન્ડસેટને અપનાવવા માટે આખરી તબક્કાની વાટાઘાટો ચાલી રહી છે. ઓપરેટરો દેશમાં હાઈસ્પીડ બ્રોડબેન્ડ ટેકનોલોજી લાગુ કરવાની વ્યૂહરચના સાથે તૈયાર થવાની સાથે કંપની લો કોસ્ટ હેન્ડસેટ રજૂ કરશે.
નોકિયાના સ્માર્ટ ડિવાઈસ, ઈન્ડિયા, મિડલ ઈસ્ટ એન્ડ આફ્રિકન માર્કેટના ડાયરેક્ટર વિપુલ મેહરોત્રાએ જણાવ્યું હતું કે, ભારતમાં એલટીઈને લઈને કંપની ભારતની યોજનાઓ લઈને ઓપરેટરો સાથે વાત કરી રહી છે. ગત સપ્તાહે નોકિયાએ નોકિયા લૂમિયા સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.
લૂમિયા 635 એફડીડ બેંડ 3 કે 1800 એમએચઝેડ બેંડ સાથે ચલાવી શકાય છે. લૂમિયાના ઘણા ડિવાઈસ પહેલાથી બજારમાં છે. જેની પાસે એલટીઈ સ્પેકટ્રેમ પર ચલાવાની ક્ષમતા છે. જોકે અત્યાર સુધી બેક એન્ડ પર આ સુવિધાને કાર્યરત કરવામાં આવી નથી.
ભારતી એરટેલ, આઈડિયા સેલ્યુલર, વોડાફોન ઈંડિયા તથા નવા ઓપરેટર રિલાયન્સ જિયો ઈન્ફોમે ફેબ્રુઆરીમાં યોજાયેલી હરાજીમાં 1800 એમએચઝેડ બેંડમાં સ્પેકટ્રમ ખરીદ્યા હતા. આ કંપનીઓની યોજના એલટીઈ ટેકનોલોજીના ઉપયોગ કરીને 4જી સર્વિસ આપવાનો છે. જેમાં હાઈસ્પીડ મોબાઈલ ઈન્ટરનેટ ઓફર કરાશે. જેની સ્પીડ 3જી કરતાં 10 ગણી વધારે હશે.
એક સમયે ભારતમાં હેન્ડસેટ બજારમાં 70 ટકાનો હિસ્સા સાથે ટોપ રહેલી નોકિયાને ઘરેલું હેંડસેટ બનાવતી કંપનીઓને જોરદાર ટક્કર મળી રહી છે. જેના પરિણામે ડિસેમ્બર 2013માં હિસ્સો ઘટીને માત્ર 4.5 ટકા જ થઈ ગયો છે.
DP
4G માટે નોકિયાએ ટેલિકોમ ઓપરેટરો સાથે વાટાઘાટો શરૂ કરી
નવી દિલ્હી :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: