એશિયાની 100 પ્રભાવશાળી કંપનીઓમાં ભારતની ત્રણ કંપનીઓ
નવી દિલ્હી :
ભારતીય કંપનીઓ સૌથી વધુ છેતરપિંડીનો ભોગ બનતી હોવાનું તાજેતરમાં એક અભ્યાસમાં બહાર આવ્યું હતું. જે બાદ તેનાથી તદન એક જુદું જ ચિત્ર સામે આવ્યું છે. ભારતીય કંપનીઓના ડંકાની નોંધ હવે વિશ્વ સ્તરે પણ લેવાઈ રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતની ત્રણ ભારતીય કંપનીઓની એશિયાની 100 સૌથી વધુ પ્રભાવશાળી કંપનીઓમાં સ્થાન બનાવવામાં સફળ રહી છે.
રોલેંડ બર્ગર સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદીમાં મુકેશ અંબાણીના આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આ યાદીમાં 77મા ક્રમે, ટાટા મોટર્સ 79 અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 80માં સ્થાને રહેવા પામી છે. પહેલા સ્થાન પર સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ છ. જ્યારે બીજા સ્થાને હ્યુન્ડાઈ, ત્રીજા સ્થાને ટોયોટા, ચોથા ક્રમે હિટાચી તથા પાંચમાં ક્રમે સોની છે.
આ ક્રમ વ્યાપાર, વિકાસ, નવી પહેલ, બ્રાંડ મૂલ્ય, વૈશ્વિક ઓળખ તથા સામાજિક જવાબદારી સહિત વિવિધ માપદંડોના આધારે તૈયાર કરવામાં આવી હતી. ચીનની 28 કંપનીઓને આ યાદીમાં સ્થાન મેળ્યું છે. જેમાં પેટ્રોચાઈના, સિનોપેક, ચાઈના મોબાઈલ તથા બેંક ઓફ ચાઈનાનો ટોચની 10 કંપનીઓમાં સમાવેશ થાય છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: