અમેરિકામાં દક્ષિણ ફ્લોરિડાની યુનિવર્સિટીમાં એક ભારતીયને “યુએસ પ્રોફેસર ઓફ ધ યર” પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે.
દક્ષિણ ફ્લોરિડા યુનિવર્સિટીના અને ભારતીય મૂળના પ્રોફેસર અવતાર કાવને આ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમના સહિત અન્ય ત્રણ પ્રોફેસરોને પણ આ પુરસ્કાર પ્રાપ્ત થશે.
આ પ્રોફેસરોએ શિક્ષણકાર્યમાં વિભિન્ન ટેક્નિકોનો ઉપયોગ કર્યો હતો અને પોતાના સંશોધનની અસરોનો અંદાજ પણ મેળવ્યો હતો.
કાર્નેજી ફાઉન્ડેશન ફોર એડવાન્સમેન્ટ ઓફ ટીચિંગ અને કાઉન્સિલ ફોર એડવાન્સમેન્ટ એન્ડ સપોર્ટ ઓફ એડ્યુકેશન તરફથી આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. ભારતમાં જન્મેલા અને ઉછરેલા બાવન વર્ષીય પ્રોફેસર અવતાર કાવે પોતાના વિદ્યાર્થીઓને ગણિતના જટિલ સવાલોને આસાનીથી ઉકેલવા માટે નવાં સૂત્રો બતાવ્યાં હતાં. તેઓએ યુ-ટ્યૂબ દ્વારા પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
JD / YS
યુએસઃ ભારતીયને શ્રેષ્ઠ પ્રોફેસરનું સન્માન
હ્યુસ્ટન :
Related News:
- અમેરિકામાં ભારતીય-અમેરિકન ત્રીજો સૌથી મોટો એશિયાઈ સમુદાય
- હવે પારખનાં પુસ્તકે વધારી મનમોહનની મુસીબત
- ગુજરાતી મૂળના રાજીવ શાહ બની શકે નવા અમેરિકી રાજદૂત
- સુઝુકી ઓછી કિંમતના અને વધારે પાવરવાળા ટૂ વ્હીલર લોન્ચ કરશે
- બરાક ઓબામાના યૂરોપ પ્રવાસમાં યૂક્રેન મુદ્દો છવાયેલો રહેશે
- શું વાત કરો છો? બાઈક એક વ્હીલ પર દોડે છે
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: