અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા આગામી સપ્તાહે યૂરોપના પ્રવાસે જઈ રહ્યા છે. આ પ્રવાસમાં તેમની સાથે વિદેશ મંત્રી જોન કેરી સહિત વિદેશ નીતિના અન્ય રાજકીય નેતાઓ પણ જોડાશે.
યૂરોપ પ્રવાસમાં બહુપક્ષીય તથા દ્વીપક્ષીય બેઠકોમાં યૂક્રેનમાં તાજેતરમાં જ બનેલી ઘટનાઓ સહિતના અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. જે દરમિયાન તેઓ પરમાણુ સુરક્ષા શિખર સંમેલન તથા જી7ની બેઠકમાં પણ ભાગ લેશે. જે બાદ તેઓ રોમ તથા વેટિકન જશે અને ત્યાં પોપ ફ્રાન્સિસને મળશે ત્યાંથી તેઓ સાઉદી અરેબિયાના પ્રવાસે જશે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુસન રાઈસે વ્હાઈટ હાઉસમાં પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ, આંતરરાષ્ટ્રીય સમુદાય તથા વિશ્વમાં અમારી માટે સૌથી મહત્ત્વપૂર્ણ ભાગીદારોને આવા સમયમાં સંગઠિત કરવાની કોશિશ કરશે.
આ બેઠકમાં યૂક્રેન મુદ્દો જ છવાયેલો રહેશે તેમ માનવામાં આવે છે. સમગ્ર વિશ્વ સ્પષ્ટ રીતે એમ માને છે કે રશિયા ખૂબ ઝડપથી અલગ થઈ રહ્યું છે અને અમેરિકા યૂક્રેનની સરકાર તથા ત્યાંના લોકોને સમર્થન આપવામાં આંતરરાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ કરી રહ્યું છે.
MP/PK
બરાક ઓબામાના યૂરોપ પ્રવાસમાં યૂક્રેન મુદ્દો છવાયેલો રહેશે
વોશિંગ્ટન :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: