ગુજરાતમાં ચાલી રહેલા ભારે વરસાદે કેટલાય વિસ્તારને પૂરના પકડમાં લીધા છે. છેલ્લા 5 કલાકથી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના લીધે પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મોડી રાતે શરૂ થયેલો ભારે વરસાદને કારણે શહેર પાણીથી છલોછલ ભરાઈ ગયું છે. દરેક વિસ્તારમાં પાણી ઘૂંટણ સુધી ભરાઈ ગયું છે.
ભારે વરસાદને લીધે મોટાભાગની સ્કૂલ અને કોલેજમાં સાવચેતીના હેતુસર આજે બંધ કરવામાં આવી છે. ખાસ તો અમદાવાદના પૂર્વીય વિસ્તારની હાલત ખરાબ છે. ગુજરાતમાં ખાલી અમદાવાદમાં જ નહીં પરંતુ સુરત, વડોદરા, નવસારી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ પૂર જેવી હાલત છે. અહીંયા ફાયર વિભાગ તથા એનડીઆરએફની ટીમ ગોઠવાઈ ગઈ છે. વહીવટીતંત્રએ લોકોને સલાહ આપી છે કે જો જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવું નહીં. વળી, હવામાન વિભાગે પણ આગલા 24 કલાકમાં ભારે વરસાદ પડવાની ચેતવણી આપી છે.
તે સિવાય ભારે વરસાદના પગલે અમદાવાદ-મુંબઈ વચ્ચેની અમુક ટ્રેન રદ કરવામાં આવી છે અને બીજી કેટલીક ટ્રેન મોડેથી ચાલવાની સંભાવના છે.
ગુજરાતમાં છેલ્લી મોડી રાત્રે સતત ચાલુ રહેલા ભારે વરસાદના પગલે ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે. હવે કેટલાક વિસ્તારમાં વરસાદ વિરામ લેતા રસ્તા પર ટ્રાફિકજામની મુશ્કેલી ઉભી થઈ છે. અમદાવાદના આઠ અંડરબ્રીજમાં પાણી ભરાઈ ગયા હોવાને કારણે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદનો સંપર્ક તૂટી ગયો છે અને અવર-જવરમાં ભારે મુશ્કેલી નડી રહી છે.
PD
ગુજરાતમાં ભારે વરસાદ, અમદાવાદમાં સ્કૂલ,કોલેજ બંધ
અમદાવાદ :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: