ચાર કંપની 40,000થી વધુ નોકરી આપશે
નવી દિલ્હી :
આ વર્ષ નોકરીઓની દૃષ્ટિએ ઉત્તમ રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. પહેલા બેંકોએ નોકરીના દ્વારા ખોલ્યા અને પછી રેલવેએ સવા લાખ નોકરી આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે ચાર એવી કંપનીઓ સામે આવી છે જે મોટા પ્રમાણમાં નોકરી આપશે.
એર્નેસ્ટ એન્ડ યંગ, કેપીએમજી, પીડબલ્યુસી, ડેલોઈટ એમ ખાનગી ક્ષેત્રની ચાર કંપની આગામી ચાર વર્ષમાં 43,000થી વધુ લોકોને રોજગાર આપશે. ટાયર 2 અને 3 શહેરોમાં વધેલો વેપાર, ટેલીકોમ ઈન્ડસ્ટ્રીઝનો થઈ રહેલો વિકાસ, વેગવંતી બનેલી ઈન્ફ્રાસ્ટ્રકચર યોજનાઓના કારણે આ શક્ય બનશે.
જેમાં ગ્રેજ્યુએટ, એન્જિનિયર, સીએ તથા એમબીએને સૌથી વધુ ફાયદો થશે. 60થી 89 ટકા નોકરીઓ આ લોકોને જ મળશે. આ લોકોને રૂ. 3 લાખથી લઈને રૂ.11 લાખ સુધીનો વાર્ષિક પગાર મળશે. આ કંપનીઓ ઉપરાંત તેની પાર્ટનર કંપનીઓ પણ મોટા પ્રમાણમાં રોજગાર આપી શકે છે.
આ ચાર કંપનીઓ પૈકી કેપીએમજી સૌથી નાની કંપની છે. જેની પાસે 8000 કર્મચારીઓ છે. પરંતુ આ કંપનીની આગામી ચાર વર્ષમાં 9000 કર્મચારીઓની ભરતી કરવાની યોજના છે. હાલમાં 18,000 કર્મચારીનો સ્ટાફ ધરાવતી અર્નેસ્ટ એન્ડ યંગ સૌથી વધુ નોકરી આપશે. જે આવતા ચાર વર્ષમાં 22,000થી 25,000 લોકોને રોજગાર આપવાનો ઈરાદો ધરાવે છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: