પૂર્ણ ચંદ્રનાં કિરણોમાં તરબોળ થયેલ શરદ પૂનમને બધી જ પૂનમોમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આજે આસો સુદ પૂનમ એટલે શરદ પૂર્ણિમાને કારણે ચંદ્ર સોળે કળાએ ખીલશે. પ્રાચીનકાળથી જ શરદ પૂનમને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. શરદ પૂનમથી હેમંતઋતુની શરૂઆત થાય છે. હિન્દુ પંચાંગમાં 12 માસની 12 પૂનમ હોય છે જેમાં શરદપૂર્ણિમા સર્વાધિક મહત્વપૂર્ણ છે. તેને રાસપૂર્ણિમા પણ કહે છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ આ રાતે જાગે છે તેને ધનની દેવી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
આજે ઘણી બધી જગ્યાએ એક દિવસના રાસ-ગરબાનું આયોજન કરવામાં આવે છે અને સાથે સાથે દૂધ-પૌઆની પ્રસાદી આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું હોય છે. આ દિવસે દૂધ-પૌઆની પ્રસાદીનું મહત્વ હોય છે.
શરદ પૂર્ણિમાનું એક નામ કોજાગર પૂર્ણિમા પણ છે. તેથી તે દિવસે કોજાગર દેવી લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. આ પૂજા બપોરે 12 વાગ્યા પછી જ કરવામાં આવે છે. પૂજામાં લક્ષ્મીજીની મૂર્તિ ઉપરાંત કળશ, ધૂપ, દૂર્વા, કમળનું ફૂલ, ધનસંપત્તિ, અનાજ, સિંદૂર અને નાળિયેરના લાડુને વિશેષરૂપે ચઢાવાય છે.
પૂનમ ચંદ્રમાની તિથિ માનવામાં આવે છે. ચંદ્રમા મનનું પ્રતીક છે. આ પણ સમુદ્રમંથનમાંથી નીકળેલાં 14 રત્નોમાંનું એક છે.
DT/KP
આજે શરદ પૂનમની રઢિયાળી રાત
અમદાવાદ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.85 % |
નાં. હારી જશે. | 18.67 % |
કહીં ન શકાય. | 0.48 % |
Reader's Feedback: