એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સંતાન સુખ મેળવવાનું સ્વપ્ન પરિપૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયનો સરોગેસી માટે ભારત આવવાનું વલણ ધરાવે છે.
આંતરરાષ્ટ્રીય સરોગેસીએજન્સી “સરોગેસી ઓસ્ટ્રેલિયા”ના એક અભ્યાસ અનુસાર વ્યવસાયિક સરોગેસી માટે ભારતને પ્રાથમિકતા આપવામાં આવે છે. તેના પછી થાઈલેન્ડ અને અમેરિકાનો ક્રમ આવે છે.
મીડિયા અહેવાલો પ્રમાણે આ વર્ષે અત્યાર સુધીમાં ભારતમાં ઓસ્ટ્રેલિયન યુગલો માટે 200 સરોગેસી જન્મના કિસ્સા જોવા મળ્યાં છે. જ્યારે વર્ષ 2011માં 179, 2010માં 86 અને 2009માં 47 બાળકોનો જન્મ થયો હતો.
આ અભ્યાસમાં ઓસ્ટ્રેલિયન સરકારના આંકડાઓ, 14 મોટી વૈશ્વિક સરોગેસી એજન્સીઓ અને 217 ઓસ્ટ્રેલિયનોના સર્વેક્ષણને સામેલ કરવામાં આવ્યા છે.
સરોગેસીનો ખર્ચ ચૂકવવામાં અડધાથી વધુ લોકોએ દેવું કર્યુ હોવાનું પણ આ અભ્યાસમાં જણાવાયું છે. જ્યારે 45 ટકા લોકોએ પોતાના અન્ય ખર્ચમાં કાપ મૂક્યો હોવાની પણ જાણકારી છે. જ્યારે કેટલાક લોકોએ પોતાની સંપત્તિ વેચી હોવાનું પણ અભ્યાસમાં જણાવાયું હતું.
JD/DT
સરોગેસી માટે ઓસ્ટ્રેલિયનો ભારત તરફ
મેલબોર્ન :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: