ચૂંટણી પંચે આજે ભાજપના નેતા અમિત શાહના ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા પર લાગેલા પ્રતિબંધને હટાવી લીધો છે આ પહેલા શાહે વિશ્વાસ અપાવ્યો કે તેઓ શાંતિ અને કાયદો – વ્યવસ્થાનું ઉલ્લંઘન નહી કરે.
પંચના એક આદેશમાં શાહને કહ્યું કે જનસભાઓ કરવા, રેલીઓ નીકાળવી અને રોડ શો કરવાની પરવાનગી આપવામાં આવી છે. ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સૌથી નજીકના સાથી શાહને માટે મોટી રાહત છે, કેમકે તેઓ યૂપીમાં ભાજપના પ્રભારી છે.
ચૂંટણી પંચે બદલા લેવા વાળા નિવેદન પર વિવાદાસ્પદ નિવેદનને કારણે તેમને ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવી દીધો. તેની સાથે જ સપાના નેતા અને ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી આઝમ ખાનના ચંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો હતો.
જો કે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનથી ચૂંટણી પંચે પ્રતિબંધ ના હટાવ્યા પર સમાજવાદી પાર્ટીએ તીખું નિવેદન આપ્યું છે. એસપી નેતા નરેશ અગ્રવાલનો આરોપ છે કે ચૂંટણી પંચ હવે મોદીના દબાણમાં કામ કરી રહ્યું છે, અને અમિત શાહ પર પ્રતિબંધ હટાવવાનો નિર્ણય પંચના એકતરફી વલણની જાણ કરાવે છે. તેમણે કહ્યું કે જો અમિત શાહથી પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે તો આઝમ ખાન પરથી પણ પ્રતિબંધ હટવો જોઈએ.
વળી, નરેશ અગ્રવાલે પણ પંચ પર લઘુમતીઓની સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ દ્વારા ઉગ્ર ભાષણ આપવામાં અમિત શાહ અને આઝમ ખાન પર પ્રતિબંધ લગાવવામાં આવી. પરંતુ પ્રતિબંધ માત્ર શાહ પરથી જ કેમ હટાવી, દેશમાં લધુમતીઓ સામે ચૂંટણી પંચની વિચારધારાની જાણ થઈ રહી છે. અમે આ બાબતની ટીકા કરીએ છીએ. તેમણે કહ્યુંકે જો અમિત શાહ પર પ્રતિબંધ હટાવ્યો તો આઝમ ખાન પર પણ હટાવવો જોઈએ.
PK
ચૂંટણી પંચે શાહને યૂપીમાં પ્રચાર કરવા માટે આપી પરવાનગી
નવી દિલ્હી :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: