રેલવેમાં 26000થી વધુ ભરતી
નવી દિલ્હી :
રેલવેમાં નોકરીનું ઘોડાપૂર આવી રહ્યું છે તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. આ વખતે રેલવેમાં 26567 ભરતી બહાર પડી છે. આ ભરતી બે પદો માટે નીકળી છે. જેમાં પહેલી આસિસ્ટન્ટ લોકો પાયલોટ (એએલપી) તથા બીજી ટેક્નિશયન. અમદાવાદ, અજમેર, અલ્હાબાદ, બેંગલોર, ભોપાલ, ભુવનેશ્વર, વિલાસપુર, ચંદીગઢ, ચેન્નાઈ, ગોરખપુર, ગુવાહાટી, જમ્મુ અને કાશ્મીર, કોલકાતા, માલદા, મુંબઈ, મુજફ્ફરનગર, પટના, સિકંદરાબાદ, સિલાગુડી. તિરુવનંતપુરમ તથા રાંચીના રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડે આ ભરતીઓ બહાર પાડી છે. આ પદ માટે 5200-20,200 રૂપિયાનું વેતન આપવામાં આવશે.
યોગ્યતા
જે લોકોની ઉંમર 18થી 30 વર્ષ હોય તે લોકો જ અરજી કરી શકે છે. એસસી-એસટીને પાંચ અને ઓબીસીને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવી છે. જે માટે અરજીકર્તા ઓછામાં ઓછું ધો.10 પાસ અને માન્ય સંસ્થામાં આઈટીઆઈ કે ટ્રેડ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
અરજી કરવાની અંતિમ તારીખ 17 ફેબ્રુઆરી, 2014 છે.
વધુ જાણકારી માટે http://www.indianrailways.gov.in પર લોગીન કરો.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: