બદલો લેવા બાબતનું નિવેદન પર નરેન્દ્ર મોદીના નજીકના સાથી ગણાતા અમિત શાહ ફરી મુશ્કેલીમાં પડી ગયા છે. આ મામલામાં શાહના નિવેદન વિરૂદ્ધ બે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. અને હવે આ આખોય મામલો ચૂંટણી પંચની સમક્ષ દાખલ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે અમિત શાહને નોટીસ પાઠવી છે. જેમાં બે દિવસમાં જવાબ માગ્યો છે.
જાણકારી મુજબ અમિતા શાહે ભડકાઉ ભાષણોની સીડી ચૂંટણી પંચને મોકલી દીધી છે અને ચૂંટણી પંચે મોદીના નજીકના સાથીના વિવાદાસ્પદ બદલા વાળી ટિકાની તપાસ કરી રહ્યા છે. વળી કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં શાહના ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધની માગ કરી છે.
આ પહેલા ઉત્તર પ્રદેશના ચૂંટણી અધિકારીઓએ મુઝફ્ફરનગરમાં શાહ દ્વારા દાખલ કરવામાં આવેલી ટીકાની સીડી અને જિલ્લા ચૂંટણી અધિકારીઓની રિપોર્ટ ચૂંટણી પંચને મોકલી દીધી. સૂત્રોએ જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ શાહના નિવદેન પર ધ્યાન આપતા જિલ્લાના અધિકારીઓની પાસેથી વિસ્તૃત રિપોર્ટ અને સીડી મંગાવી. શાહ લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર નથી. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે કે નિવેદન ચૂંટણી પંચના મુખ્યાલય ચૂંટણી ગૃહમાં મોકલી દેવામાં આવ્યું છે.
મુખ્ય ચૂંટણી અધિકારી ઉમેશ સિન્હાએ લખનૌમાં જણાવ્યું કે શાહના ભાષણમાં કંઈક વાંધાજનક નિવેદન હોવાને કારણે જિલ્લાધિકારીઓની તરફથી આઈપીસી અને જનપ્રતિધિત્વ કાયદાની અલગ – અલગ બંધારણીય જોગવાઈ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સિન્હાએ કહ્યું કે શાહની વિરૂદ્ધ આઈપીસીની ધારા 153 (લોકોને ઉપસાવવા) અને જનપ્રતિનિધિત્વ કાયદાની ધારા 125 (અલગ-અલગ વર્ગોની વચ્ચે દુશ્મની ઉભી કરાવવી) હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસની તરફથી આપવામાં આવી ફરિયાદ પછીછી શાહની વિરૂદ્ધ આ મામલો દાખલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે ભાજપના ઉત્તર પ્રદેશના પ્રભારી શાહ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ અલગ અલગ વર્ગની વચ્ચે દુશ્મની ઉભી કરાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના ચૂંટણી અધિકારીઓએ મુઝફ્ફરનગરમાં શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદનની સીડી અને જિલ્લા ચૂંટણી અધિકારીની રિપોર્ટને લખનૌમાં ચૂંટણી પંચને મોકલી આપી હતી.
PK
અમિત શાહને ચૂંટણી પંચની નોટિસ, બે દિવસમાં જવાબ માંગ્યો
લખનૌ :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: