ઇથોપિયાના એક ગામમાં અડધા લોકો આંધળા થવાની અણી પર
ડરબન :
આફ્રિકાના ઈથોપિયાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા એક ગામ કોયૂમાં જ્યારે સ્કૂલમાં સવાલ પૂછવામાં આવે કે કોઈના પરિવારમાં આંખની બીમારી છે તો એક સાથે લગભગ 20થી વધારે વિદ્યાર્થીઓના હાથ અદ્ધર થઈ જાય છે.
આ ગામની શાળાના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, તેની માની આંખની રોષની જતી રહી છે અને બીજી આંખમાં પણ તકલીફ છે. તે ક્યાં જઈ રહી છે તેનો પણ ખ્યાલ તેને હોતો નથી. જ્યારે બાળકો પાસેથી એવું જાણવાની કોશિશ કરવામાં આવી કે તમારામાંથી કોઈને આંખમાં દર્દ થાય છે તો કોઈ વિદ્યાર્થીએ હાથ ઊંચો નહોતો કર્યો.
જ્યારે આ બાળકોની આંખની રોગના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે તેમની આંખોમાં બેકટેરિયાનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. આના કારણે દર વર્ષે લાખો લોકો નેત્રહીનતાનો શિકાર બને છે.
આ બીમારી અંગે બાળપણમાં જ ખ્યાલ આવી જાય તો તેનો ઉપચાર થઈ શકે છે. જો સમયસર તેની સારવાર ન કરવામાં આવે તો બેક્ટેરિયા એટલે કે વિષાણું સોજાનું કારણ બને છે.જે આંખોને નુકસાન પહોંચાડે છે.
ઈથોપિયાના જાણીતા આઈ સ્પેશિયાલિસ્ટ વુંડ્ અલેમયહૂએ જણાવ્યું હતું કે, ટ્રૈકોમાની નામની આ બીમારીના લક્ષ્ણો બાળપણમાં ખૂબ જ ઓછા જોવા મળે છે. આ બીમારીથી પીડાતા બાળકો તેમની માતાને આ અંગે જાણ કરે છે અને જે ખતરનાક સાબિત થઈ શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (વુ)ના જણાવ્યા પ્રમાણે ઈથોપિયામાં લગભગ બે કરોડ લોકો ટ્રૈકોમાથી પીડાય છે. જે પૈકી 22 લાખ લોકો નેત્રરોગની ઝપેટમાં ચડી ગયા છે, જ્યારે 12 લાખ લોકો સંપૂર્ણ રીતે દષ્ટિ ગુમાવી ચૂક્યા છે. જે વિસ્તારમાં ધૂળ અને ગરમીનું પ્રમાણ વધુ હોય તથા સાફ સફાઈનો અભાવ હોય ત્યાં આ બીમારી સવિશેષ જોવા મળે છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: