મચ્છર મારતાં પોલીસવાળાં
નવી દિલ્હી :
પોલીસ અધિકારીઓની સખત ડ્યુરી અંગે તમે વારંવાર વાંચ્યુ હશે. પરંતુ એમ કહેવામાં આવે કે પોલીસ કર્મચારીઓને મચ્છર મારવાની જવાબદારી સોંપવામાં આવી છે તો તમે શું કરશો.
ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લામાં જિલ્લા અધિકારીની ઓફિસમાં બે પોલીસાળાને માત્ર મચ્છર મારવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે.આ પોલીસ કર્મચારીઓને મચ્છર મારવા માટે બે ઈલેકટ્રોનિક રેકેટ પણ લઈ આપવામાં આવ્યા છે. સાથે જ એવો આદેશ પણ આપવામાં આવ્યો છે કે ઓફિસમાં એક પણ મચ્છર દેખાવું ન જોઈએ.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારના આઈપીએસ રાજીવ રૌતેલા છે. જેમને પહેલીવાર જ જિલ્લા અધિકારીનો ચાર્જ મળ્યો છે. રાજીવ પોતાના નિવેદનો અને નિર્ણયોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. ગત વર્ષે આ ઓફિસરે શહિદોનું અપમાન કર્યું હતું અને જે પછી વિદ્યાર્થીઓએ તેનું પૂતળા દહન પણ કર્યું હતું.
પોલીસ કર્મચારીઓને આ રીતે મચ્છર મારવા કામે લગાડવા બદલ અલીગઢના સમાજવાદી પાર્ટીના નેતા હાજી અમીરઉલ્લાહ નારાજ છે. તેમણે કહ્યું હતું કે જિલ્લા અધિકારીના આચરણથી એવું લાગે છે કે તેઓ જનતાના સેવક નહીં પરંતુ રાજા-મહારાજા છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: