Home» International» Rest of The World» Uk storm savage storms leave man dead and thousands without power
બ્રિટનમાં તોફાનનો કાળો કહેર, ઘરોમાં અંધારપટ
લંડન :
બ્રિટનમાં પ્રકૃતિનો કહેર હવે તોફાનના રૂપે જનજીવન અસ્તવ્યસ્ત કરી રહ્યો છે. પૂરના કારણે છેલ્લા 60 વર્ષોમાં સૌથી ઊંચા સ્તરે વહી રહેલી ટેમ્સ નદીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને હજુ પણ પૂરનું સંકટ માથે તોળાઈ રહ્યું છે તેવામાં ત્યાં જ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનથી સમગ્ર જીવન ખોરંભે ચડી ગયું છે તથા વીજળી પણ ગુલ થઈ જતા લોકો મહા મુસીબતમાં મુકાઈ ગયા છે.
સત્તાવાર માહિતી પ્રમાણે તોફોનના કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને 50,000થી વધુ ઘરોમાં વીજળી નહીં હોવાના કારણે અંધારપટ છવાઈ ગયો છે. તોફનના પગલે ફૂટબોલ મેચ પણ સ્થગિત કરી દેવામાં આવી છે.
તોફાનના કારણે વીજળીના થાંભલા સડકો પર પડી જતા ઠેરઠેર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા છે. તોફાનના કારણે સડક પર તૂટીને પડી ગયેલા વૃક્ષને હટાવતી વખતે તેના તારમાંથી કરંટ નીકળતા ઝાડના સંપર્કમાં રહેલા વ્યક્તિનું મોત થયું હતું.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: