ફિલિપાઇન્સમાં આવેલ હૈયાનમાં 100ના મોત
મનિલા : ફિલિપાઇન્સમાં આવેલું સૌથી પ્રચંડ ઝંઝાવાતી તોફાનમાં અત્યાર સુધીમાં 100 લોકોના મોત નિપજ્યાં છે. ફિલિપાઇન્સમાં આવેલું આ સૌથી વિનાશકારી તોફાન છે. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર સિવિલ એવિએશન ઓથોરીટી ઓફ ધ ફિલિપાઇન્સ (સીએએપી)એ જણાવ્યું હતું કે દેશના મધ્ય ભાગમાં 100થી વધુ લોકોના મૃતદેહો મળી આવ્યાં છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિલિપાઇન્સમાં શુક્રવારે આવેલ આ વર્ષનું સૌથી તોફાની વાવાઝોડું ફૂંકાયું છે. આ ઝંઝાવતી તોફાનથી બચવા માટે સાત લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ વાવઝોડા દરમિયાન 250 થી વધુ કિ.મી. પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો હતો. જ્યારે સમુદ્રમાં છ મીટર સુધી ઊંચા મોંજા જોવા મળ્યાં હતા. જેને વિજ્ઞાનિક ભાષામાં સુપર સાયક્લોન કહેવામાં આવે છે. આ તોફાની સૌથી વધુ અસર પ્રવાસીઓથી પ્રભાવશાળી એવા સમાર અને લેયતે વિસ્તારમાં પડી હતી. આ ઝંઝાવાતી તોફાનને ધ્યાનમાં શાળા-કોલેજો તથા બજાર બંધ કરાયા હતાં. જ્યારે અંદાજે 13 એરપોર્ટ બંધ કરવામાં આવ્યાં હતા જેના કારણે 400 થી વધુ ફ્લાઇટો પર તેની અસર જોવા મળી હતી. ફિલિપાઇન્સમાં દર વર્ષે 20 થી વધુ તોફાનો ફૂંકાય છે.
DT
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિલિપાઇન્સમાં શુક્રવારે આવેલ આ વર્ષનું સૌથી તોફાની વાવાઝોડું ફૂંકાયું છે. આ ઝંઝાવતી તોફાનથી બચવા માટે સાત લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ વાવઝોડા દરમિયાન 250 થી વધુ કિ.મી. પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો હતો. જ્યારે સમુદ્રમાં છ મીટર સુધી ઊંચા મોંજા જોવા મળ્યાં હતા. જેને વિજ્ઞાનિક ભાષામાં સુપર સાયક્લોન કહેવામાં આવે છે. આ તોફાની સૌથી વધુ અસર પ્રવાસીઓથી પ્રભાવશાળી એવા સમાર અને લેયતે વિસ્તારમાં પડી હતી. આ ઝંઝાવાતી તોફાનને ધ્યાનમાં શાળા-કોલેજો તથા બજાર બંધ કરાયા હતાં. જ્યારે અંદાજે 13 એરપોર્ટ બંધ કરવામાં આવ્યાં હતા જેના કારણે 400 થી વધુ ફ્લાઇટો પર તેની અસર જોવા મળી હતી. ફિલિપાઇન્સમાં દર વર્ષે 20 થી વધુ તોફાનો ફૂંકાય છે.
DT
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: