ઓડિશા અને આંધ્ર પ્રદેશના તટવર્તીય વિસ્તારોથી અથડાતા ‘ફેલીન’ તોફાનથી થયેલા વિનાશની તસ્વીરો હવે સામે આવી રહી છે. તોફાન પછી હવે કેટલાક વિસ્તારમાં પૂર જેવું વાતાવરણ ઉભું થઈ ગયું છે. પ્રશાસન સામે બચાવ કાર્ય એક પડકારરૂપ બાબત છે. હવે પ્રશાસનની ચિંતા પૂરમાં ફસાયેલા લોકોને સલામત રીતે બાહર નીકાળવાની છે.
પ્રશાસન મુજબ એકલા ઓડિશાના કરોડથી વધારે લોકો તોફાનથી પ્રભાવિત થયા છે. તોફાનમાં કુલ મળીને 25 લોકોની મોત થઈ. ઓડિશાના 12 જિલ્લાના 14,514 ગામ પ્રભાવિત થયા છે. ‘ફેલીન’થી 2 લાખ 34 હજાર કાચા અને પાક્કા મકાન ધરાશયી થયા છે અને અમુકને મકાનમાં ભારે નુકશાન થયું છે. જો કે નુકશાનનો આંકડો કદાચ આના કરતા વધારે હોઈ શકે છે.
બીજી બાજુ આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં ફસાયેલા અંદાજે 80 લોકોને કાલે રાતે સલામત રીત નિકાળવામાં આવ્યા. આંધ્ર પ્રદેશમાં 1 લાખ 34 હજાર લોકો હજી પણ રાહત શિબિરમાં છે. આ સિવાય 2400 કરોડ રૂપિયાનું પાકને નુકશાન થયું છે લાખો મકાન અને ઝાડના ઘસારાના કારણે આ પાકને અસર થઈ છે અને કેટલીક મોત પણ થઈ છે. ભારે હવા અને સમુદ્રથી ઉઠતી લહેરોએ સંચાર, વિજળી અને પરિવહન વ્યવસ્થાને પણ સ્થગિત કર્યું છે. જે નુકશાનની ગણતરી હવે કરવામાં આવશે.
PD
ફેલીન તોફાનથી 2 લાખ 34 મકાન ધરાશયી
નવી દિલ્હી :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: