જેસલમેર રાજસ્થાનની પશ્ચિમ દિશામાં આવેલાં રણવિસ્તારમાં આવેલું ખૂબ સુંદર શહેર છે. આ શહેરમાં આવેલ પૌરાણિક કિલ્લોઓ, પ્રાચીન મંદિરો તેમજ ઊંટની સવારીનો આનંદ માણવાના દરેક સાધન પ્રાપ્ત છે. દેશના સૌથી ગરમ શહેરમાં જેની ગણના થાય છે તે જેસલમેરને રેતીની જમીન પર આવેલા હાવાને કારણે તેને મેરૂ નામથી પણ ઓળખવામાં આવે છે.
જેસલમેરની સ્થાપના સન 1156માં ભાટી રાજા જેસલે કરી હતી અને તેણે 12 વર્ષ સુધી રાજ કર્યું હતું. ત્યારપછી આ શહેરનું નામ રાજાના નામ જેસલ પરથી પાડવામાં આવ્યું હતું. શહેરનું નિર્માણ પીળા પથ્થરોથી થયું હોવાથી તેને ગોલ્ડન સિટી પણ કહેવામાં આવે છે.
જેસલમેરમાં જોવાલાયક શું શું છે....
રાવલ જેસલ દ્વારા બનાવવામાં આવેલ સોનાર કિલ્લો 1156માં બનાવવામાં આવ્યો હતો. જે ત્રિકુટા પહાડી પર 80 ફૂટની ઊંચાઇએ આવેલો છે. પીળા બલુઆ પથ્થરોમાંથી બનેલા આ કિલ્લા પર સૂર્યનાં કિરણોની રોશનીને કારણે સોના જેવી ચમક આવતાં તેને સોનાર કિલ્લો કહેવામાં આવે છે.
જેસલમેરથી 42 કિમી દૂર સમના ટેકરાઓ આવેલા છે. અહીંથી સૂર્યાસ્તનો નજારો જોવો અદ્દભુત લાગે છે. તેની સાથે ઊંટ પર બેસીને રણની સવારી પણ કરી શકાય છે. જેસલમેરમાં ધનિક વ્યાપારીઓ દ્વારા બનાવવામાં આવેલી હવેલીની દીવાલ, બારી, બાલ્કનીમાં જીણી જાળીઓ, ઝીણું નક્શીકામ એટલું બારીકાઇથી કરવામાં આવ્યું છે જે માણવા એક અદ્દભુત લાહવો છે. આ હવેલીઓનું બાંધકામ 300 વર્ષ જૂનું માનવામાં આવે છે.
જેસલપુરથી સૌથી નજીક જોધપુર એરપોર્ટ આવેલું છે. જોધપુર જેસલમેરથી 300 કિમીના અંતરે આવેલું છે. ત્યાંથી બસ અથવા ટેક્સી કરીને પણ જઇ શકાય છે. જેસલમેરમાંથી તમે ઊંટના ચામડામાંથી બનાવેલ પર્સ, બેગ, બેલ્ટ વગેરે ખરીદી શકો છો.
DT
સોનેરી ચમક જેવું જેસલમેર
જેસલમેર :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: