વેચાણ વધારવા ટાટા પેટ્રોલ એન્જિન કાર બનાવશે
નવી દિલ્હી :
ડીઝલ કાર નિર્માતા તરીકેને ઓળખમાંથી છુટકારો મેળવવા ટાટા મોટર્સે નવું પેટ્રોલ એન્જિન રેવોટ્રોન રજૂ કરી છે. ડીઝલની વધતી કિંમતોને કારણે ગ્રાહકો ફરીવાર પેટ્રોલ કાર તરફ વળતાં થયા છે. તેના કારણે કંપનીએ પોતાની રણનીતિ બદલવાનો ફેંસલો કર્યો છે. કંપનીને આશા છે કે પેટ્રોલ સેગમેન્ટમાં આ આધુનિક એન્જિનની મદદથી ટાટા મોટર્સની હાજરી બજારમાં ફરીથી મજબૂત બનશે.
કંપનીના પેસેન્જર વ્હીકલ બિઝનેસના પ્રેસીડેન્ટ રંજીત યાદવે જણાવ્યું હતું કે,1.2 લીટરનું ચાર સિલેન્ડર એન્જિન રેવોટ્રોન અમારા માટે રણનીતિ બદલાવ છે. અમારી શ્રેણીનું આ પ્રથમ સ્વદેશી એન્જિન છે. અમે પેટ્રોલ અને ડીઝલ બંને સેગમેન્ટમાં અમારી હાજરી વધારવા માગીએ છીએ. આમાં મલ્ટી પોઈન્ટ ફ્યૂઅલ ઈન્જેકશન ટેકનિકનો ઉપયોગ કરાયો છે. જે વધારે માઈલેજ આપશે.
રેવોટ્રોન સીરીઝને કાર માલિકો, વિશેષજ્ઞો તથા ડ્રાયવરોના ફીડબેકના આધારે વિકસાવવામાં આવી છે. જેના માટે તેમણે ઓસ્ટ્રિયાની ગ્લોબલ ડીઝાઈન કન્સલટેન્ટ એવીએલ, બોશ, હનીવેલ, માહલે તથા આઈએનએ જેવી કંપનીઓ સાથે પણ કામ કર્યું છે. આ એન્જિન 83.5 બીએચપીના પાવર અન 5000 આરપીએમની મદદથી જોરદાર સ્પીડ આપશે.
રંજીતે જણાવ્યું હતું કે, વાહન ચાલકો અમારી કારમાં વધારે પડતાં અવાજની ફરિયાદ કરે છે. તેથી રેવોટ્રોનમાં આ તકલીફ દૂર કરવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે બીએસ-4 અન સીએનજીમાં પણ કામ કરી શકશે. આનો ઉપયોગ ઈન્ડિકા તથા ઈન્ડિકા વિસ્ટામાં કરવામાં આવશે. એવું પણ માનવામાં આવે છે કે આ એન્જિન સાથે ટાટાની પહેલી કાર હૈચબેક ફાલ્કન તથા કોમ્પેક્ટ સલૂન હશે. આવતા મહિને દિલ્હીમાં યોજાનારા ઓટો એક્સપોમાં તેને રજૂ કરવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ઓઈલ કંપનીઓને દર મહિને ડીઝલના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપ્યા બાદ ડીઝલ કારના વિક્રેતાઓ માટે સમસ્યા પેદા થઈ છે. ટાટા મોટર્સનું વેચાણ પણ દર ક્વાર્ટરમાં ઘટતું જાય છે. તેથી કંપનીએ રેવોટ્રોન એન્જિન પર દાવ લગાવીને બંને સેગમેન્ટ તરફ વધુ એક કદમ વધાર્યું છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: