ખરાબ માર્કેટિંગના કારણે નેનો નિષ્ફળ ગઈઃ રઘુનાથ માશેલકર
મુંબઈ :
લાખેણી નેનોનું જાન્યુઆરી 2008માં લોન્ચિંગ કરવામાં આવ્યું ત્યારે દુનિયાની સૌથી સસ્તી કારનું વેચાણ ખરાબ માર્કેટિંગના કારણે પ્રભાવિત થયું હતું તેમ જાણીતા વિજ્ઞાની તથા ટાટા મોટર્સના બોર્ડ મેમ્બર રઘુનાથ માશેલકરે જણાવ્યું હતું.
માશેલકરે કહ્યું હતું કે, સસ્તી કારના બદલે તેની યૂએસપી અગત્યતા હોવી જોઈએ. તાજેતરમાં જ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવેલા માશેલકરે ગત સપ્તાહે બેંક વડાઓની એક બેઠકમાં કહ્યું હતું કે, નેનો એક જબરજસ્ત કાર છે અને તેમાં 88 પેટન્ટનો સમાવેશ થાય છે. તેથી તેની સર્વોપરિતા સામે લાવવી જોઈતી હતી અને તેની કિંમતને પાછળ રાખી દેવી જોઈતી હતી.
રતન ટાટાના સપનાની કાર શરૂઆતથી જ ઘણી અડચણોનો સામનો કરી રહી છે અને તેને નવા રંગરૂપમાં રજૂ કર્યા બાદ પણ તેનું વેચાણ ઘટી રહ્યું છે. ચાલુ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન 12,322 નેનો કારની સામે ગત વર્ષે 12,322 કારનું વેચાણ થયું હતું.
ઓછા વેચાણના કારણે કંપની તેના સાણંદ પ્લાન્ટની ક્ષમતાનો 10મા ભાગનો પણ ઉપયોગ કરી શકતી નથી. સાણંદ પ્લાન્ટની વાર્ષિક ક્ષમતા 2.50 લાખ કાર બનાવવાની છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: