ટાટા-જગુઆર મળીને નવી પ્રીમિયમ SUV લાવશે!
નવી દિલ્હી :
દેશમાં એસયુવી કારની વધતી જતી લોકપ્રિયતાને જોઈને ટાટા મોટર્સ દ્વારા એપર સેગમેન્ટની એસયુવી દેશમાં વેચવાનો ઈરાદો જાહેર કર્યો છે. તે માટે ટાટા મોટર્સ પોતાની સહયોગી કંપની જગુઆર લેંડ રોવર (જેએલઆ)ની મદદ લઈ રહી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટાટા મોટર્સની નવી એસયુવી 20-25 લાખ રૂપિયાની વચ્ચે હશે. તે ટોયોટાની ફોર્ચ્યુનર, ફોર્ડની ફંડીવર તથા હ્યુન્ડાઈની સેંટા સાથે થશે. કાર બનાવવા માટે 45 એન્જિનયરોની ટીમ કામ કરી રહી છે. આ પ્રોજેક્ટને ક્યૂ5 નામ આપવામાં આવ્યું છે. આ કાર થતાં બે વર્ષનો સમય લાગશે તેમ જણાવવામાં આવી રહ્યું છે.
આ એસયૂવી પાંચથી સાત સીટો વાળી હશે. પાંચ વર્ષ પહેલાં ટાટા મોટર્સે જગુઆરનું અધિગ્રહણ કર્યું હતું. એસયુવીને લેંડ રોવરની ફ્રીલેંડરના પ્લેટફોર્મ પર જ બનાવવામાં આવશે. જોકે આમાં ભારતના પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખવામાં આવશે અને ઘણા અંશે અલગ હશે. સાથોસાથ તેમાં લેંડ રોવરના ગુણ પણ હશે.
જાણકારનું કહેવું છે કે, ટાટા મોટર્સને પોતાની છબી સુધારવી પડશે. જે કંપની માટે ખૂબ મહત્ત્વપૂર્ણ પડકાર છે. એક પ્રીમિયમ એસયુવી નિર્માતા તરીકેની તેણે છબી બનાવવી પડશે. ટાટા મોટર્સે હાલમાં આ ખબરો વિશે ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો.
MP
Tags:
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: