સીબીઆઈ કોર્પોરેટ લોબિસ્ટ નીરા રાડિયાની ફોન પર પકડવામાં આવેલી વાતચીતની શરૂઆતની તપાસના સિલસિલામાં તાતા સન્સના પૂર્વ ચેરમેન રતન તાતા અને હાલના પ્રમુખ સાયરસ મિસ્ત્રી સાથે સીબીઆઈ પૂછપરછ કરશે. સીબીઆઈના સૂત્રોએ કહ્યું કે એજન્સી તાતા અને મિસ્ત્રી પાસેથી સ્પષ્ટ જવાબ માગશે.
રાડિયાના ફોન ટેપિંગ મામલામાં સીબીઆઈએ બે પ્રાથમિક તપાસમાં તાતા સમૂહનું નામ સામેલ કરવામાં આવ્યું છે. સૂત્રોએ કહ્યું છે કે બન્નેની પ્રાથમિક તપાસમાં તાતા ગ્રુપનું નામ સામેલ કરવામાં આવ્યું છે. સીબીઆઈના પગલા લેવા બાબતે તાતા સન્સના પ્રવક્તાને પૂછતા તેમણે કહ્યું કે અમારી પાસે આ બાબતમાં કોઈ સૂચના નથી. અમને આ બાબતે કંઈ જ ખબર પણ નથી. આ મામલો તાતા મોટર્સ દ્વારા તમિલનાડુ સરકારે જવાહર લાલ નેહરૂ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશન યોજના હેઠળ લો – ફ્લોર બસોની સપ્લાય બાબતે છે. હાલ તો આની તપાસ સીબીઆઈની ચેન્નઈ શાખા દ્વારા કરવામાં આવી રહી છે.
અદાલતે એક મુદ્દા પર ખાણ વિભાગના મુખ્ય વિજિલન્સ અધિકારીને પણ તપાસને માટે મોકલવામાં આવ્યું હતું. જ્યારે એક અન્ય બાબતમાં ભારતના મુખ્ય ન્યાયાધીશની પાસે મોકલવામાં આવ્યો હતો. પીઠે કહ્યું હતું કે નીરા રાડિયા અને તેના સાથીઓના વિભિન્ન વ્યક્તિઓની સાથે થયેલી વાતચીતથી એવું લાગે છે કે સ્થાપિત હિતો દ્વારા સરકારી અધિકારીઓથી પોતાના પક્ષમાં કામ કરવાને માટે ભ્રષ્ટ રીતનો ઉપયોગ કર્યો અને એવું લાગે છે કે આને માટે તેમણે અલગથી વળતર મળ્યું હશે.
PK
રતન તાતા અને સાયરસ મિસ્ત્રીની પૂછપરછ કરશે સીબીઆઈ
નવી દિલ્હી :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: