સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ક્લેરિફિકેશન આપતા કહ્યું છે કે લિવ ઈન રિલેશનશિપથી જન્મનાર બાળકથી કાયદાકીય રીતે સાચા હોવાની વાત જણાવી છે. કોર્ટે કહ્યું કે જો કોઈ પુરૂષ અને મહિલા લાંબા સમયથી એક સાથે રહેતા હોય છે તો તેમનું બાળક પણ હોય તો તેવું માનવામાં આવશે કે તેઓ પરણિત છે.
સુપ્રીમ કોર્ટેની જસ્ટિસ બીએસ ચૌહાણ અને જે ચેલમેશ્વરની બેન્ચે એડવોકેટ ઉદય ગુપ્તાની અરજી પર સુનાવણી કરતા આ ક્લેરિફિકેશન આપ્યું. ગુપ્તાએ લિવ ઈનને લઈને મદ્વાસ હાઈકોર્ટની ટિપ્પણીઓ પર સવાલ ઉઠાતા આ અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લાંબા સમય સુધી સાથે રહેનાર લિવ ઈન રિલેશનશિપથી જન્મનાર બાળક અનાથ નથી પરંતુ કાયદેસર માનવામાં આવશે.
એડવોકેટ ગુપ્તાએ હાઈકોર્ટની આ ટિપ્પણીને પડકારી. જેમાં કહેવામાં આવ્યું હતું કે એક કાયદાકીય લગ્નને માટે આ જરૂરી નથી કે પરણિત યુગલોથી સંબંધમા બધી પારંપરિક કર્તવ્યોનું પાલન કરવામાં આવે. તેમના કાઉન્સેલર એમઆર કાલાએ હાઈકોર્ટની આ ટિપ્પણીને ફગાલી દેવાની માગ કરી. કાલાના મુજબ એવી ટિપ્પણી લગ્ન વ્યવસ્થાનો નાશ કરી શકે છે.
PK
લિવ ઈન રિલેશનશિપથી જન્મેલ બાળક કાયદેસર : સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી :
Tags:
Related News:
- કેન્દ્ર સરકારે બ્લેક મની મામલે સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સૌંપ્યો
- નર્સરી એડમિશન બાબતે હવે 2જીમેએ થશે સુપ્રીમમાં સુનાવણી
- રાજીવ ગાંધીના હત્યારાઓના છોડવા પર સુપ્રીમનો પ્રતિબંધ
- કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું હાલ લોકપાલ પર નહી કરીએ કોઈ નિર્ણય
- સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈની ત્રણ સભ્યોની કમિટિને ફગાવી
- સુબ્રતો રૉયની જામીન અરજી પર આજે થશે નિર્ણય
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: