સહારાના નવા પ્રસ્તાવ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાશે. માનવામાં આવી રહ્યું છે કે આજે સુબ્રતો રૉયની જામીન અરજી પર નિર્ણય લેવાઈ શકે છે. આ પહેલા 17મી તારીખે સુપ્રીમ કોર્ટ સહારાના પ્રમુખ સુબ્રતો રૉયની રિલીઝ કરવાની અપીલની ફગાવી દીધી હતી. સુનાવણી દરમ્યાન સહારાના તરફથી હવેના ચાર વર્કિંગ ડેમાં 2500 કરોડ રૂપિયા જમા કરાવવાની બદલામાં સહારા પ્રમુખ સુબ્રતો રૉયને રિલીઝ કરવાની અપીલ કરવામાં આવી હતી.
સુનાવણી દરમ્યાન સહારા ગ્રુપના તરફથી રજૂ કરવામાં આવેલ સીનિયર એડવોકેટ રામ જેઠમલાણી અને રાજીવ ધવને સહારા ગ્રુપના તરફથી પેમેન્ટને માટે નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે આવનારા ચાર વર્કિંગ ડેમાં સહારાના તરફથી 2500 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે અને તેના 60 દિવસોમાં બાકીની રકમ એટલે કે 7500 કરોડ રૂપિયાની ચૂકવણી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી કેશ અથવા તો પછી બેન્ક ગેરંટીના રૂપે રજૂ કરવામાં આવે. પરંતુ સમયથી પ્રસ્તાવ રજૂ ના હોવાને કારણે કોર્ટે આજના દિવસને માટે સુનાવણી ટાળી દીધી હતી.
PK
સુબ્રતો રૉયની જામીન અરજી પર આજે થશે નિર્ણય
નવી દિલ્હી :
Tags:
Related News:
- સહાર ગ્રુપ પાસે સુબ્રતો રોયની જમાનત માટે 10 હજાર કરોડ રૂપિયા નથી
- સુબ્રત રોયને ન મળ્યા જામીન, આગામી સુનાવણી 3 એપ્રિલે
- સહારા ગ્રૂપના સુબ્રતો રોયને મળ્યા શરતી જામીન
- પાંચ હપ્તાનાં નાણા ચુકવવા સુબ્રતો રૉય તૈયાર
- સહારાને ઝટકો, સુબ્રતો રૉયને ન મળ્યો જેલથી છૂટકારો
- સુબ્રતો રૉયને રાહત નહીં, આજે થનારી સુનાવણી ટળી
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: