નર્સરી એડમિશન મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં એકવાર ફરી સુનાવણી ટાળવમાં આવી છે હવે આગામી સુનાવણી 2જીમેના રોજ થશે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની એડમિશન નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. સોમવારે નર્સરી એડમિશન મામલાની સુનાવણી દરમ્યાન કોર્ટે દિલ્હી સરકારના પગલા પર સવાલ ઉઠાવતા કહ્યું કે વારંવાર નર્સરી એડમીશનની ગાઈડલાઈન્સ બદલવામાં આવી. કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે તેઓ દિલ્હીની દરેક શાળાને પૂછે કે શું ટ્રાન્સફર ક્વોટાના 4 – 5 સીટો વધારવામાં આવી શકે છે.
આ બાબત પર સરકારને આજે જવાબ આપવાનો હતો, આ સિવાય સુપ્રીમ કોર્ટ એવું પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ નર્સરી એડમિશનના મામલાનો જલ્દી જ પૂરો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટે નર્સરી એડમીશનની પ્રક્રિયા શરૂ કરવાને લીલી ઝંડી આપી દીધી હતી, જેના વિરોધમાં કેટલાક માતા – પિતાએ સુપ્રીમ કોર્ટ ગયા હતા ત્યારથી દિલ્હીમાં નર્સરી એડમિશન પર સ્ટે લગાવવામાં આવ્યો છે.
PK
નર્સરી એડમિશન બાબતે હવે 2જીમેએ થશે સુપ્રીમમાં સુનાવણી
નવી દિલ્હી :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: