આલિયા ભટ્ટને બોલીવુડમાં પગલા પાડ્યાનો હજી થોડોક જ સમય થયો છે પરંતું તેમણે શીખી લીધું છે કે કેવી રીતે ખબરોમાં રહેવું. ટૂ સ્ટેટ્સમાં પોતાના કો – સ્ટાર અર્જૂન કપૂરને લઈને તેમણે કંઈક એવું કહ્યું કે વાંચનાર સૌ કોઈ હેરાન થઈ જાય.
ટૂ સ્ટેટ્સમાં આલિયા ભટ્ટ અને અર્જૂન કપૂરની કૈમિસ્ટ્રીને દરેક જગ્યાએ પસંદ કરવામાં આવી રહી છે. રોમેન્ટિક કોમેડી સોન્ગ્સ અને ટ્રેલર પણ ભારે લોકપ્રિય થઈ રહ્યું છે. અને યુવાનોમાં પણ ભારે ચર્ચાઈ રહ્યું છે. કેટલાક દિવસ પહેલા આલિયા અને અર્જૂનની વચ્ચે રિયલ લાઈફમાં કેટ – કેટલીક વાતો સામે આવી હતી. જો કે આ બાબત પાછળની સચ્ચાઈ કેટલી છે તેની જાણ નથી પરંતુ આલિયાએ પોતાના નવું ટેલેન્ટને જરૂરથી દર્શકો સામે રાખ્યું છે.
હાલમાં જ આલિયા થોડાક મજાકના મૂડમાં હતી અને તે ઉત્સાહમાં જવાબ આપી રહી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સૌથી સારી રીતે તેઓ શું કરી શકે છે. તો તેમણે મજાકના મૂડમાં જ જવાબ આપી દીધો કે હું કિસ બહુ જ સારી રીતે કરી શકું છું અને એવું અર્જૂનનું કહેવું છે. તેમની આ મજાકના અંદાજમાં કહ્યું પરંતુ એવામાં જ તેમના ફેન્સ તેમને ફોલો કરે તેમાં વધારો થઈ ગયો.
ડાયરેક્ટર અભિષેક વર્મનની ટૂ સ્ટેટ્સ ચેતન ભગતના આ નામથી છપાયેલી બુક પર આધારિત છે. આ કેમિસ્ટ્રીને જોવાને માટે 18 એપ્રિલ સુધી રાહ જોવી પડેશે.
PK
અર્જૂન કહે છે કે હું કિસ સારી રીતે કરું છું : આલિયા ભટ્ટ
નવી દિલ્હી :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: