2 સ્ટેટ્સ 100 કરોડ ક્લબની નજીક
મુંબઈ :
બોલીવૂડમાં હાલમાં ચાલતા ટ્રેન્ડ મુજબ કોઈપણ ફિલ્મનું લક્ષ્યાંક 100 કરોડની કલબમાં સામેલ થવાનું હોય છે. અર્જુન કપુર અને આલિયા ભટ્ટ અભિનીત 2 સ્ટેટ્સનો જાદુ ત્રીજા અઠવાડિયે પણ લોકો પર છવાયેલો રહ્યો છે. તેના પરિણામે ફિલ્મે અત્યાર સુધીમાં માત્ર ભારતમાં જ 90 કરોડ કરતાં વધુની કમાણી કરી લીધી છે. જાણકારોનું કહેવું છે કે ફિલ્મ 100 કરોડની કલબમાં સરળતાથી સામેલ થઈ જશે.
2 સ્ટેટ્સની નિર્માતા કરણ જોહર અને સાજિદ નડિયાદવાલા છે. ફિલ્મનું વિતરણ યુ ટીવી મોશન પિક્ચર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 18 એપ્રિલના રોજ દેશભરના 2000 સિનેમાઘરોમાં આ ફિલ્મને રજૂ કરવામાં આવી હતી. ટ્રેન્ડ એનાલિસ્ટ તરુણ આદર્શે ટ્વિટર પર લખ્યું હતું કે, 2 સ્ટેટ્સે ત્રીજા શુક્રવારે 1.67 કરોડ રૂપિયા, શનિવારે 2.70 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે દેશભરમાં કુલ 91.68 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ 100 કરોડની આગળ વધી રહી છે. સુપર હિટ ફિલ્મ સાબિત થઈ રહી છે.
2 સ્ટેટ્સમાં રોનિત રોય, અમૃતા સિંહ અને રેવતીએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ચેતન ભગતની નવલકથા પરથી બનેલી ફિલ્મનું દિગ્દર્શન અભિષેક વર્મને કર્યું છે. ફિલ્મ બે પ્રેમીઓની વાર્તા પર આધારિત છે. જેઓ બંને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા હોય છે. અમિતાભ બચ્ચન, પ્રભુદેવા, રિતેશ દેશમુખ અને સોનાક્ષી સિન્હા જેવા કલાકારોએ પણ ફિલ્મના ભરપૂર વખાણ કર્યા છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 79.95 % |
નાં. હારી જશે. | 19.41 % |
કહીં ન શકાય. | 0.65 % |
Reader's Feedback: