
ફૂટબોલ વિશ્વ કપ કોઈ ખતરો નથીઃ ફીફા

ફૂટબોલની વૈશ્વિક સંસ્થા ફીફાના મહાસચિવ જેરોમ વાલ્કેએ કહ્યું હતું કે, રિયોમાં થયેલી હિંસાના કારણે ફૂટબોલ વિશ્વ કપના આયોજન પર કોઈ ખતરો નથી. રિયોમાં સાત મેચ રમાનારી છે. જેમાં 13 જુલાઈના રોજ રમાનારી ફાઈનલનો પણ સમાવેશ થાય છે.
રિયોમાં થયેલી હિંસાના કારણે આ વિસ્તાર યુદ્ધ મેદાનમાં ફેરવાઈ ગયો હતો. કોપાકાબના બીચથી થોડે દૂર આવેલી ઝૂપડપટ્ટીમાં રહેતા લોકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં એક ડાંસરનું મોત થયું હતું. તેના પરિવારજનોએ આક્ષેપ મૂક્યો હતો કે, પોલીસે કરેલા ગોળીબારમાં તેનું મોત થયું છે.
ફીફાના સચિવ વાલ્કેએ કહ્યું હતું કે, આ દુઃખદ ઘટના છે. મને ઘણા સંદેશા મળ્યા છે. વાલ્કેએ બ્રાઝીલમાં વિશ્વ કપ સ્ટેડિયમનું નિરીક્ષમ કર્યું હતું અને જાહેરાત કરી હતી કે વિશ્વ કપ દરમિયાન 12 વર્લ્ડ કપ ફેન ફીસ્ટ્સ હશે. ફીફાએ 2006માં જર્મનીના થયેલા વિશ્વકપ દરમિયાન આ મહોત્સવની શરૂઆત કરી હતી. જે લોકો ટિકિટ મેળવી શકતા નથી તેમના માટે સ્ટ્રીટ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે.
2010માં દક્ષિણ આફ્રિકામાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે બ્રાઝીલમાં કન્ફેડરેશંસ કપ દરમિયાન ઘણા સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કેટલાક અધિકારીઓને લાગે છે કે વિશ્વ કપની સ્ટ્રીટ પાર્ટી દરમિયાન આ વખતે વિરોદ પ્રદર્શનનો સામનો કરવો નહીં પડે.
MP
Tags:
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: