ઓબામાએ કરી આર્થિક સુધારાની હાકલ
વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ આર્થિક સુધારાની હાકલ કરીને કહ્યું હતું કે જો આપણે એવું નહી કરીએ તો ભારત અને ચીન જેવા ઉભરતા બજાર કરતાં પણ પાછળ રહી જઈશું.
''જો આપણે આ રોકાણ અને સુધારા નહીં કરીએ તો બાકીના વિશ્વને આગળ વધવા માટે આપણે શ્વેત ઝંડી બતાવીશું. કારણ કે તેઓ આગળ વધી રહ્યા છે. તેઓ પાછળ નથી ખસતાં.'' એમ ઓબામાએ કહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે ભારત, ચીન અને જર્મની જેવા દેશો જ્યારે આગળ દોડી રહ્યાં છે ત્યારે અમેરિકા બેસી રહે એ ના ચાલે. જો આપણે કંઈ પણ નહીં કરીએ તો મધ્યમવર્ગને મદદ નહીં કરી શકાય.
વોશિંગ્ટનમાં કેટલીક રાજકીય મડાગાંઠને દૂર કરવા અને કેટલાક સફળ વિચારોને આગળ ધપાવવા કોંગ્રેસને પ્રયાસ કરવાનું કહીને ઓબામાએ કહ્યું હતું કે દેશે નવી નોકરીઓ ઉભી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જ્યાં ભાવિ વિકાસ શક્ય હોય તેવા વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવા અને સારો પગાર આપવા તેમણે કહ્યું હતું.
JD/DT
''જો આપણે આ રોકાણ અને સુધારા નહીં કરીએ તો બાકીના વિશ્વને આગળ વધવા માટે આપણે શ્વેત ઝંડી બતાવીશું. કારણ કે તેઓ આગળ વધી રહ્યા છે. તેઓ પાછળ નથી ખસતાં.'' એમ ઓબામાએ કહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે ભારત, ચીન અને જર્મની જેવા દેશો જ્યારે આગળ દોડી રહ્યાં છે ત્યારે અમેરિકા બેસી રહે એ ના ચાલે. જો આપણે કંઈ પણ નહીં કરીએ તો મધ્યમવર્ગને મદદ નહીં કરી શકાય.
વોશિંગ્ટનમાં કેટલીક રાજકીય મડાગાંઠને દૂર કરવા અને કેટલાક સફળ વિચારોને આગળ ધપાવવા કોંગ્રેસને પ્રયાસ કરવાનું કહીને ઓબામાએ કહ્યું હતું કે દેશે નવી નોકરીઓ ઉભી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જ્યાં ભાવિ વિકાસ શક્ય હોય તેવા વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવા અને સારો પગાર આપવા તેમણે કહ્યું હતું.
JD/DT
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: