અનાથ યુવાનોને સૈન્યમાં સામેલ કરવા લેવાયેલો નિર્ણય
નવી દિલ્હી : ભારતીય સેનાએ અનાથ યુવાનોને સેનામાં ભરતી થવાની તક આપવાનો નિર્ણય કર્યો છે. અને આ નિર્ણય અર્તગત સૈન્યમાં ભરતીના કેટલાક નિયમો હળવા કરવામાં આવ્યા છે. સેનાના મપ્રમુખ જનરલ વિક્રમસિંહે અનાથ યુવાનોની ભરતી કરવા માટેનો નિર્ણય કર્યો છે.
અનાથ યુવાનોને સૈન્યમાં ભરતી થવા માટે જન્મની સાચી તારીખ માતાપિતાના નામ, જાતિ સંબંધી માહિતી કે કુટુંબ સંબંધી માહિતી ભરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ પરિસ્થિતિને કારણે તેમને સૈન્યમાં સામેલ થવાની તક મળતી ન હતી.
હવે એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે, અનાથ યુવાનોએ જન્મ તારીખના પ્રમાણ સ્વરૂપે મેટ્રિકનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. આ ઉપરાંત અન્ય નિયમોમાં પણ ઘણી રાહત આપવામાં આવી છે. આ નવા નિયમ પ્રમાણે અનાથ યુવકોના માતા પિતાના સ્થાને ભરતીના સમયે અનાથા આશ્રમના નામે ભરતી સ્વીકરાવામાં આવશે. અને જાતિને બદલે અનાથ યુવકોની જાતિમાં અખિલ ભારતીય અખિલ જાતિ તરીકે લખવામાં આવશે.
ભારતીય સેનામાં જાતિને આધારે રેજિમેન્ટ ગોઠવાતી હોય છે.તેમાં ઇન્ફ્રેટી રેજિમેન્ટમાં અનાથ યુવાનોને ગોઠવવામાં આવશે. આ નવી નીતિને આધારે અનાથ યુવાનોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. આ નિર્ણયથી સેનામાં ભરતી થનારા યુવાનોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે.
MP / YS
અનાથ યુવાનોને સૈન્યમાં ભરતી થવા માટે જન્મની સાચી તારીખ માતાપિતાના નામ, જાતિ સંબંધી માહિતી કે કુટુંબ સંબંધી માહિતી ભરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ પરિસ્થિતિને કારણે તેમને સૈન્યમાં સામેલ થવાની તક મળતી ન હતી.
હવે એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે, અનાથ યુવાનોએ જન્મ તારીખના પ્રમાણ સ્વરૂપે મેટ્રિકનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. આ ઉપરાંત અન્ય નિયમોમાં પણ ઘણી રાહત આપવામાં આવી છે. આ નવા નિયમ પ્રમાણે અનાથ યુવકોના માતા પિતાના સ્થાને ભરતીના સમયે અનાથા આશ્રમના નામે ભરતી સ્વીકરાવામાં આવશે. અને જાતિને બદલે અનાથ યુવકોની જાતિમાં અખિલ ભારતીય અખિલ જાતિ તરીકે લખવામાં આવશે.
ભારતીય સેનામાં જાતિને આધારે રેજિમેન્ટ ગોઠવાતી હોય છે.તેમાં ઇન્ફ્રેટી રેજિમેન્ટમાં અનાથ યુવાનોને ગોઠવવામાં આવશે. આ નવી નીતિને આધારે અનાથ યુવાનોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. આ નિર્ણયથી સેનામાં ભરતી થનારા યુવાનોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે.
MP / YS
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: