ઓપોએ ભારતમાં R1 સ્માર્ટફોન લોન્ચ કર્યો
નવી દિલ્હી :
ઓપો દ્વારા ભારતમાં વધુ એક સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. R1 નામના આ સ્માર્ટફોનની કિંમત રૂ. 26,990 રાખવામાં આવી છે. ઓપો R1માં 720x1280 પિક્સલ રિઝોલ્યુશનવાળી 5 ઈંચની આઈપીએસ ડિસ્પ્લે છે. જેમાં 1.3 ગીગાહર્ટઝ ક્વોડ કોર પ્રોસેસર, માલી 400 જીપીયૂ તથા એક જીબી રેમ છે. એન્ડ્રોઈડ 4.2 જેલીબીન પર ચાલે છે.
આ ફોનમાં પાછળની બાજુએ ફુઝિત્સુ સેંસરવાળો 8 મેગાપિક્સલનો કેમેરો છે. ફ્રન્ટ કેમેરો 5 મેગાપિક્સલનો છે. બંનેમાં એપ2.0 વાઈટ અપર્ચર છે. જેના કારણે ઓછા પ્રકાશમાં પણ સારી ગુણવત્તાવાળી તસવીરો મળતી હોવાનો કંપનીએ દાવો કર્યો હતો. વાઈડ એંગલ ફ્રન્ટ કેમેરા એચડી સેલ્ફી શૂટ કરી શકાય છે. સુંદર તસવીરો માટે કેમેરામાં અલગથી ઈમેજ પ્રોસેસિંગ ચિપ છે. જેમાં 16 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ હોવાની સાથે 2140એએચ છે.
ઓપો આર1ના લોન્ચિંગ સાથે ઓપો એન1ની કિંમતમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. પહેલા આ ફોનની કિંમત 39,999 રૂપિયાથી ઘટાડીને 37,990 કરી દેવામાં આવી છે. આ ફોનની ખાસિયત તેનો ફરી શકતો કેમેરો છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 78.40 % |
નાં. હારી જશે. | 20.97 % |
કહીં ન શકાય. | 0.63 % |
Reader's Feedback: