મર્સિડીઝ જીએલ 63 એએમજી ભારતમાં 15 એપ્રિલે લોન્ચ થશે
નવી દિલ્હી :
આકર્ષક દેખાવ અને ટેક્નોલોજી દ્વારા સમગ્ર વિશ્વમાં લકઝરી કારની ઓળખ ઉભી કરનારા મર્સિડીઝ બેન્ઝ ભારતમાં એએમડી સેગમેન્ટમાં પોતાની કાર ઉતારવા આતુર છે. કંપની પોતાની લાંબી અને પહોળી જીએલ 63 એએમજીને 15 એપ્રિલના રોજ ઉતારવાની યોજના છે.
મર્સિડીઝના હાલમાં વેચાઈ રહેલા જીએલ મોડલો પૈકી માત્ર જીએલ 350 સીડીઈ જ અહીં વેચાઈ રહ્યું છે. જીએલ 63 એએમજીમાં 5.5 લીટર 565 પીએસ બિટટર્બો વી8 છે. જે ઈ63 એએમજીમાં પણ છે. 760 એનએમની ટાર્કને પ્રોડ્યુસ કરનારી જીએલ 63 શૂન્યથી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડવા 4.9 સેંકડનો સમય લે છે અને 250 કિમીની ઈલેકટ્રોનિકલી લિમિટેડ ટોપ સ્પીડ સુધી પહોંચી શકે છે. 2.5 ટનથી વધુ વજન ધરાવતી એસયુવી આટલી ઝડપથી દોડવા લાગે તે ગૌરવની વાત છે.
કારમાં ત્રણ પ્રકારના ડ્રાયવિંગ મોડ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં કંફર્ટ, સ્પોર્ટ અને મેન્યુઅલનો સમાવેશ થાય છે. કંફર્ટ મોડમાં સ્ટાર્ટ સ્ટોપ સિસ્ટમ એક્ટિવ મોડમાં રહે છે અને ગિયર ચેન્જિસ પહેલાં થાય છે અને સ્ટાર્ટ બીજા ગિયરમાં થાય છે. સ્પોર્ટ અને મેન્યુઅલ મોડમાં સ્ટોપ-સ્ટાર્ટ ડીએક્ટિવેટ રહે છે અને શિફ્ટ ટાઈમ ઓછો છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: