મર્સિડિઝ બેન્ઝે એસયુવી GL63 એએમજી લોન્ચ કરી
મુંબઈ :
લકઝરી કારના ચાહકો માટે આનંદના સમાચાર છે. લકઝરી કાર કંપની મર્સિડિઝ બેન્ઝ દ્વારા ભારતમાં સાત સીટ ધરાવતી સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ જીએલ63 એએમજી રજૂ કરી હતી. જેની કિંમત રૂપિયા 1.66 કરોડ (એક્સ શો રૂમ મુંબઈ) રાખવામાં આવી છે. જર્મનીની કાર કંપનીએ પહેલીવાર ભારતમાં એએમજી રેન્જની રજૂઆત કરી છે. આ વર્ષે કંપની દ્વારા રજૂ કરવામાં આવેલું આ ચોથું મોડલ છે.
મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયાના એમડી અને સીઈઓ એબરહાર્ડ કર્ને જણાવ્યું હતું કે, કંપનીએ ડિસેમ્બર સુધી 10 મોડલ ઉતારવાની યોજના બનાવી છે. તેમણે જણાવ્યું હતું કે, જીએલ 63 મર્સિડિઝ બેન્ઝ સૌથી ક્રાંતિકારી મોડલ પૈકીની એક છે. કાર ચાહકો માટે આ એક સંપૂર્ણ કાર છે. જેના જબરદસ્ત પરફોર્મન્સને લઈને ચાહકોમાં એક જોરદાર પેશન જોવા મળે છે.
5.5 લીટર ક્ષમતા ધરાવતી એસયુવીમાં V8 BITURBO એન્જિનનો ઉપયોગ કરાયો છે, જે 410 કિલોવોટનો આઉટપુટ મેળવી શકે છે અને મહત્તમ ટોર્ક 760 એનએમ છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: