ક્રિકેટના મેદાન પર મહિલા અમ્પાયરિંગ કરશે
નવી દિલ્હી :
મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની રહી છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. અત્યાર સુધી વુમન ક્રિકેટ હોય કે મેન ક્રિકેટ તેમાં પુરુષ અમ્પાયર જ જોવા મળતાં હતાં, પરંતુ હવેથી મહિલાઓને પણ ક્રિકેટના મેદાન પર અમ્પાયરિંગ કરતાં જોઈ શકાશે.
ન્યૂઝીલેન્ડની કૈથી ક્રોસને આઈસીસીએ પોતાની અમ્પાયરિંગ પેનલમાં સમાવેશ કર્યો છે. આઈસીસીની અમ્પાયરિંગ પેનલમાં સામેલ થનારી તે પહેલી મહિલા અમ્પાયર છે. તેનું નામ એસોસિએટ તથા સંલગ્ન આંતરરાષ્ટ્રીય અધિકારીઓના વાર્ષિક મૂલ્યાંકન બાદ પસંદ કરવામાં આવ્યું હતું.
ક્રોસ સિવાય 2014ની પેનલમાં નિગેલ મોરિસન, સમીર બાંડેકર, માર્ક હાથ્રોન, વાયંડ લોજ, ડેવિજ ઓધિઆમ્બો, બુદ્ધિ પ્રધાન, સારિકા સિવા પ્રસાદ, રિચર્ડ સ્મિથ, ઈયાન રેમેજ તથા કર્ટની યંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. 56 વર્ષીય ક્રોસ આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન 3થી 6 સુધીની મેચોમાં અમ્પાયરિંગ કરી શકશે. ક્રોસ 2009માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા મહિલા ક્રિકેટ વર્લ્ડકપ તથા ભારતમાં 2013 વર્લ્ડકપ સાથએ પણ સંકળાયેલી હતી.
પોતાની પસંદગી અંગે ક્રોસે જણાવ્યું હતું કે, આઈસીસી અમ્પાયર પેનલમાં પોતાની પસંદગી થઈ તેથી હું ખૂબ ખુશ છું.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: