ભારતીય દરજી દુબઈમાં લોટરી જીત્યો
દુબઈ :
દુબઈમાં ચાલતા દુબઇ શોપિંગ ફેસ્ટિવલ 2014માં ભારતના 33 વર્ષીય એક દરજી લોટરીમાં બે લકઝરી કાર તથા એક લાખ દિરહામ (લગભગ 16.9 લાખ ભારતીય રૂપિયા) જીત્યો છે.
કેરળનો ફસલુદ્દીન કુટ્ટી પલક્કલ ફેસ્ટીવલના બીજા દિવસે ઇનફિનિટી મેગા લોટરીનો વિજેતા બન્યો હતો. ફસલુદ્દીન છેલ્લા 10 વર્ષથી પોતાની કિસ્મત અજમાવતો હતો. આ વખતે ત્રણ દિવસ પહેલાં જ જન્મેલી તેની બેટી તેના માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ હતી. દર વર્ષે તે પોતાના મિત્રોની સાથે લોટરીની ટિકિટ ખરીદતો હતો, પરંતુ આ વખતે તેણે એકલા ટિકિટ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. આ સાહસના પરિણામ સ્વરૂપે તેને આટલું મોટું ઇનામ મળ્યું.
ફસલુદ્દીને જણાવ્યું હતું કે, આ વખતે મને જીતવાનો પૂરો ભરોસો હતો. જ્યારે હું વિજેતા બન્યો છું તેવો ફોન આવ્યો ત્યારે ખૂબ જ રોમાચિંત થઈ ગયો હતો. નવા વર્ષની આનાથી સુંદર શરૂઆત બીજા કોઈ હોઈ શકે નહીં. ફસલુદ્દીને ઇનામમાં મળેલી રકમ પોતાના જરૂરિયાતમંદ દોસ્તો તથા પરિવારના સભ્યોને મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: