કાર્લસનને હરાવવા નવી રણનીતિ તૈયાર કરી રહેલો વિશ્વનાથન આનંદ
નવી દિલ્હી :
કેંડિડેટ્સ શતરંજ ટુર્નામેન્ટ જીતીને ફોર્મમાં આવેલા શતરંજ ખેલાડી વિશ્વનાથન આનંદ હાલમાં દુનિયાના નંબર એક ખેલાડી મેગ્નસ કાર્લસનને પછડાટ આપવા નવી તૈયારીમાં લાગ્યો છે. જેની પાછળનું કારણ તેને ચાલુ વર્ષના અંતમાં વિશ્વ ચેમ્પિયન ખિતાબ પરત મેળવવાનું છે.
આનંદે કહ્યું હતું કે મેં રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. મારે કઈ રીતે રમવું જોઈએ તે અંગે વિચારી રહ્યો છું. આગામી થોડા સમયમાં મારા વિચારોને નકકર રૂપ આપીને રણનીતિ બનાવીશ. આ મહિને મેં બ્રેક લીધો છે. પાંચવારના વિશ્વ ચેમ્પિયન આનંદને ગત વર્ષે નવેમ્બરમાં કાર્લસને વિશ્વ ચેમ્પિયનશિપ મેચમાં હરાવ્યો હતો. હવે 2014ના ફિડે કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ જીતીને ફોર્મમાં આવેલો આનંદ પાસે હીસાબ સરભર કરવાનો અનોખો અવસર છે.
તેણે જણાવ્યું હતું કે, મને ખબર છે કે મારે કાર્લસન સામે રમવાનું છે. હું મારી રણનીતિનો ખુલાસો નહીં કરું. હાલમાં મારે તે અંગે કોઈ ચર્ચા કરવી નથી. મેચ અંગે વાત કરતા કહ્યું હતું કે, તે મેચ ખૂબ મહત્ત્વપૂર્ણ હશે. આ જીત મારા માટે ખૂબ મહત્ત્વની હશે, જેનાથી વિચારશ્રેણી બદલવામાં મદદ મળે છે.
આનંદે ઉમેર્યું હતું કે, સંજોગો પૂરી રીતે બદલાયા નથી, પરંતુ કેટલાંક સારા પરિણામોથી બધું બદલાઈ જતું હોય છે. તેથી આવી જીત જરૂરી હોય છે. તેનાથી બધુ જ સકારાત્મક થઈ જાય છે. આનંદે ગત વર્ષે કાર્લસન સામે આક્રમક રમત રમી ન હોવાની નિખાલસ કબૂલાત પણ કરી હતી.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: