ચરોતર પંથકમાં જામ્યો શેરી ગરબાનો રંગ
ખેડા : મેઘરાજા જાણે નવરાત્રિથી ખેલૈયાઓને રોકવાનો પ્રયત્ન કરી રહ્યો હોય તેમ રમત રમી રહ્યો છે. નવરાત્રિના પહેલા દિવસે સાંજના સમયે પડેલા વરસાદે અનેક ખેલૈયાઓને પોતાની શેરીઓમાં જ ઓછા શણગારે ગરબા રમીને મન મનાવ્યાં પરંતુ બીજા દિવસે સવારથી પ્રકાશે પોતાનું તેજ પાથરી દીધું હતું. લાગી રહ્યું હતું કે હવે મેઘરાજા ફરી આવશે નહીં.
પરંતુ બીજા દિવસે વડોદરા જેવા શહેરોમાં સાંજના પાંચ વાગ્યે અને ચરોતર પંથકમાં રાત્રિએ અલગ અલગ સમયે વરસાદ પડ્યો. આ છૂટાછવાયા વરસાદથી અનેક વિસ્તારોમાં ગરબા બંધ કરવાની ફરજ પડી હતી. તો ઉમરેઠ જેવા નાના-મોટા શહેરોમાં ખેલૈયાઓ વરસાદમાં મન મૂકીને ઝૂમ્યાં હતાં.
ખેલૈયાઓના મતે નવરાત્રિના પ્રારંભિક દિવસોમાં વરસાદ વિધ્ન સમાન સાબિત થાય છે. પરંતુ આશા છેકે નવરાત્રિના અંતિમ દિવસોમાં મેઘરાજા શાંત થાય તેવા માં અંબાને પ્રાર્થના છે. અને જરૂર અંતિમ દિવસોમાં નવરાત્રિની સંપૂર્ણ મજા મળશે તેવી આશા છે.
જોકે વર્તમાન સમયમાં શેરી ગરબાઓની મજા લોકો લઈ રહ્યાં છે. એક દાયકામાં શેરી ગરબા પોતાની ચમક ગુમાવી બેઠો હતો. ચરોતર પંથકના આણંદ અને નડિયાદ જેવા શહેરોમાં પાર્ટી પ્લોટમાં ઠેર ઠેર નવરાત્રિનું આયોજન શરૂ થઈ ગયું છે. જેની અસરથી સોસાયટી અને શહેરની ગલીઓમાં થતા ગરબામાં ખેલૈયાઓની પાંખી હાજરી થઈ ગઈ હતી. જેથી શેરી ગરબાઓમાં માં અંબાની આરતી કરીને મન મનાવામાં આવ્યું હતું.
પરંતુ આ વખતે શેરી ગરબામાં જ સાચા અર્થમાં નવરાત્રિ જોવા મળી રહી છે.આ વખતે રાત્રિ દરમ્યાન ગમે ત્યારે વરસાદ પડે જેથી યુવતીઓ અને યવકો ઓછા શણગારે શેરીઓમાં જ ગરબા રમી રહ્યાં છે.
દર વખતે પાર્ટી પ્લોટમાં ગરબા રમાવાના પાસની અછત્ત સર્જાય છે. પરંતુ આ વખતે આરામથી મળી રહ્યાં છે. જેનાથી અનુમાન લગાવી શકાય કે આ વખતે લોકો શેરીઓ તરફ વળ્યાં છે. જે આયોજકોએ વરસાદી પરિસ્થિતિને સમજીને યોગ્ય આયોજન કર્યું છે તેને કોઈ અસર થઈ નથી.
વર્તમાન સમયમાં અનેક લોકો માને છેકે શેરી ગરબા પરિવાર અને પડોશીઓમાં એક્તા લાવવા માટે શેરી ગરબા ઉત્તમ છે. અને આધુનિક્તાના જોરે શેરી ગરબા બંધ થાય તે યોગ્ય નથી. પરંતુ આ વખતે જાણે માં અંબા ઈચ્છી રહ્યાં હોય કે લોકો શેરી ગરબાની મજા લે તેમ મેઘરાજા ખરા સમયે જ વરસીને પાર્ટી પ્લોટની રંગ બગાડી રહ્યો છે.
RP/DT
પરંતુ બીજા દિવસે વડોદરા જેવા શહેરોમાં સાંજના પાંચ વાગ્યે અને ચરોતર પંથકમાં રાત્રિએ અલગ અલગ સમયે વરસાદ પડ્યો. આ છૂટાછવાયા વરસાદથી અનેક વિસ્તારોમાં ગરબા બંધ કરવાની ફરજ પડી હતી. તો ઉમરેઠ જેવા નાના-મોટા શહેરોમાં ખેલૈયાઓ વરસાદમાં મન મૂકીને ઝૂમ્યાં હતાં.
ખેલૈયાઓના મતે નવરાત્રિના પ્રારંભિક દિવસોમાં વરસાદ વિધ્ન સમાન સાબિત થાય છે. પરંતુ આશા છેકે નવરાત્રિના અંતિમ દિવસોમાં મેઘરાજા શાંત થાય તેવા માં અંબાને પ્રાર્થના છે. અને જરૂર અંતિમ દિવસોમાં નવરાત્રિની સંપૂર્ણ મજા મળશે તેવી આશા છે.
જોકે વર્તમાન સમયમાં શેરી ગરબાઓની મજા લોકો લઈ રહ્યાં છે. એક દાયકામાં શેરી ગરબા પોતાની ચમક ગુમાવી બેઠો હતો. ચરોતર પંથકના આણંદ અને નડિયાદ જેવા શહેરોમાં પાર્ટી પ્લોટમાં ઠેર ઠેર નવરાત્રિનું આયોજન શરૂ થઈ ગયું છે. જેની અસરથી સોસાયટી અને શહેરની ગલીઓમાં થતા ગરબામાં ખેલૈયાઓની પાંખી હાજરી થઈ ગઈ હતી. જેથી શેરી ગરબાઓમાં માં અંબાની આરતી કરીને મન મનાવામાં આવ્યું હતું.
પરંતુ આ વખતે શેરી ગરબામાં જ સાચા અર્થમાં નવરાત્રિ જોવા મળી રહી છે.આ વખતે રાત્રિ દરમ્યાન ગમે ત્યારે વરસાદ પડે જેથી યુવતીઓ અને યવકો ઓછા શણગારે શેરીઓમાં જ ગરબા રમી રહ્યાં છે.
દર વખતે પાર્ટી પ્લોટમાં ગરબા રમાવાના પાસની અછત્ત સર્જાય છે. પરંતુ આ વખતે આરામથી મળી રહ્યાં છે. જેનાથી અનુમાન લગાવી શકાય કે આ વખતે લોકો શેરીઓ તરફ વળ્યાં છે. જે આયોજકોએ વરસાદી પરિસ્થિતિને સમજીને યોગ્ય આયોજન કર્યું છે તેને કોઈ અસર થઈ નથી.
વર્તમાન સમયમાં અનેક લોકો માને છેકે શેરી ગરબા પરિવાર અને પડોશીઓમાં એક્તા લાવવા માટે શેરી ગરબા ઉત્તમ છે. અને આધુનિક્તાના જોરે શેરી ગરબા બંધ થાય તે યોગ્ય નથી. પરંતુ આ વખતે જાણે માં અંબા ઈચ્છી રહ્યાં હોય કે લોકો શેરી ગરબાની મજા લે તેમ મેઘરાજા ખરા સમયે જ વરસીને પાર્ટી પ્લોટની રંગ બગાડી રહ્યો છે.
RP/DT
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: