ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં આજે અંડમાન એક્સપ્રેસની એક બોગીમાં આગ લાગી ગઈ, જેના કારણે મુસાફરોમાં નાસભાગ થઈ ગઈ, ઘટનાને કારણે વ્યસ્ત દિલ્હી – ઝાંસીના રસ્તા પર રેલગાડિઓના પરિવહનને અસર પડી છે. ઝાંસથી આશરે 30 કિમી દૂર બિજૌલી સ્ટેશનની પાસે અંડમાન એક્સપ્રેસના પાર્સલ બોગીમાં સવારે આશરે 3 વાગ્યે અચાનક આગ લાગી ગઈ, સૂચના છે કે ત્યાર બાદ ટ્રેનને રોકીને ડબ્બાને અલગ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
રાજકીય રેલ્વે પોલીસ ઝાંસીના સ્ટેશનના પ્રભારી એન.એસ.સૈંગરે સંવાદદાતાઓને જણાવ્યું કે પાર્સલ બોગીના ડબ્બાના એન્જિનના પાછળ લગાડવામાં આવ્યો હતો. આગની જાણકારી બાદ તેને અલગ કરી દેવામાં આવ્યું આગને ઓલવવામાં આવી. ટ્રેનને આશરે 7 કલાકે પછી સવારે 10 વાગ્યે રવાના થઈ.
ઘટનામાં કોઈ ઘાયલ થવાની બાબતે ઈન્કાર કરતા સૈંગરે કહ્યું કે ઘટના કયા કારણથી થઈ હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે ઘટનાને કારણે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના તરફથી આવતી – જતી 25 ટ્રેનોના પરિવહન પર અસર પડી હતી.
PK
અંડમાન એક્સપ્રેસના પાર્સલ બોગીમાં લાગી આગ
લખનૌ :
Tags:
Related News:
- દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
- આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
- ચેન્નઈ : બેંગ્લોર ગુવાહાટી એક્સપ્રેસમાં બે બોમ્બ વિસ્ફોટ
- ભટકલની સુવિધાઓ પર તિહાડ જેલને નોટિસ
- સુરત: ઘોડદોડ રોડ વિસ્તારના એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટયો
- ખંભાળીયામાં દાણચોરીના સોના સાથે ઝડપાયેલો રિક્ષાચાલક જેલહવાલે
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 78.54 % |
નાં. હારી જશે. | 20.82 % |
કહીં ન શકાય. | 0.64 % |
Reader's Feedback: