પૂર્વ મિસ વેનેઝુએલા મોનિકા સ્પીયર્સની ગોળી મારીને હત્યા
કરાકસ :
દક્ષિણ અમેરિકામાં લૂટફાંટની એક ઘટનામાં લુંટારુઓએ ભૂતપૂર્વ મિસ વેનેઝુએલા મોનિકા સ્પીયર્સ અને તેના પૂર્વ પતિને ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા. મોનિકા પોતાની પાંચ વર્ષની દીકરી માયા અને 39 વર્ષીય પૂર્વ પતિ થોમસ હેન્રી બેરીની સાથે અમેરિકાથી રજા ગાળવા માટે વેનેઝુએલા આવી હતી.
29 વર્ષીય મોનિકા 2004માં મિસ વેનેઝુએલા સ્પર્ધા જીતી હતી. મોનિકા સોપ ઓપેરા અભિનેત્રી હતી. પોલિસના જણાવ્યાં પ્રમાણે મોનિકા પોતાના પૂર્વ પતિ અને પાંચ વર્ષીય દીકરી સાથે પ્યૂટોં કાબેલોથી વેલિંશિયા જતી હતી.
રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ હાઈવે પર તેમની કાર ખરાબ થઈ ગઈ હતી. તે લોકો જ્યારે તેના કાર રિપેર કરતાં હતા તે તકનો લાભ લઈને લુટારુઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. વેનેઝુએલામાં સાંજના સમયે આ પ્રકારની લૂંટફાંટની ઘટના બનવી સામાન્ય બાબત છે.
હુમલામાં મોનિકા અને તેના પતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ દરમિયાન હુમલાખોરોએ તેની દીકરી પર પણ ગોળી છોડી હતી. સદનસીબે તેનો બચાવ થયો હતો. વધુ સારવાર અર્થે હાલમાં તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્પીર્યસ ટ્વિટર પર 3,55,000 કરતાં વધુ ફોલોઅર્સ ધરાવતી હતી અને ગત સપ્તાહે તેણે વેકેશન માણતો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો. જે પણ ખાસ્સો લોકપ્રિય થયો હતો.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: