ડ્રેજીંગના અભાવે ધૂળ ખાતું ધોલાઇ બંદર
અમદાવાદ : આગામી પાંચમી એપ્રિલે નેશનલ મેરીટાઇમ ડેની ઉજવણી કરાશે. જો કે, દક્ષિણ ગુજરાતનાં બીલીમોરા નજીકના ધોલાઇ ખાતે રૂા. ૧૪ કરોડના ખર્ચે બનેલું ધોલાઇ મત્સ્યબંદરનો ડ્રેજીંગના અભાવે પૂરેપૂરો ઉપયોગ થઇ શકતો નથી. ડ્રેજીંગ અંગેની રૂા. પાંચ કરોડની ખર્ચાની ફાઇલ આજે પણ વહીવટી મંજૂરી માટે સરકારી કચેરીમાં ધૂળ ખાઇ રહી છે.
રાજ્ય સરકારે બીલીમોરા નજીકનાં ધોલાઇ ખાતે રૂા. ૧૪ કરોડના ખર્ચે મત્સ્યબંદરનું નિર્માણ કર્યું હતું. વાજતેગાજતે તેનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. પણ આજની તારીખે બંદર ઉપર પૂરતી સુવિધા ન હોવાથી વેપારીઓ અને માછીમારો પરેશાન થઇ રહ્યા છે.
આ બંદરને ડ્રેજીંગની પણ સમસ્યા સતાવી રહી છે. બંદરની ખાડી અને સમુદ્રના સંગમસ્થાને જો ડ્રેજીંગ કરવામાં આવે તો દરિયાઇ ઓટના સમયે પણ સાગરખેડૂઓ તેનો દરિયાઇ માલ લઇ બંદર ઉપર આવી શકે, જેથી વેપારીઓને વેચાણ કરી શકાય.
બીજી સમસ્યા બંદર સુધી પહોંચવાનો સમય ૨૩ કિલોમીટરનો ભંગાર રસ્તો પણ છે. ઉબડખાબડ રસ્તો બનાવવા માટે મેરીટાઇમ બોર્ડ એને જિલ્લા માર્ગમકાન ખાતા વચ્ચે આ રસ્તો અટવાઇ પડ્યો છે. આ રસ્તો બનાવી દેવાય તો વેપારીઓ તેના મોટા કન્ટેનરો લાવી માલની વ્યવસ્થા ખૂબ જ સહેલાઇથી કરી શકે.
ડ્રેજીંગનો મુદ્દો અને રસ્તાનો મુદ્દો આ બંદરને ખોરંભે નહીં પાડે તે માટે સ્થાનિક લોકો સંગઠિત થઇ ઉચ્ચસ્તરે રજૂઆતો કરવાનું વિચારી રહ્યા છે. ડ્રેજીંગ માટે રૂા. પાંચ કરોડના અંદાજીત ખર્ચની ફાઇલ વહીવટી મંજૂરી માટે સરકારી કચેરીઓમા ધૂળ ખાઇ રહી છે. પણ તેનું નિરાકરણ આવ્યું નથી. જો ધોલાઈ બંદરની મરામત થાય અને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ થાય તો મોટા વહાણો જેટી સુધી લંગારી શકાશે. આ સાથે કારોબાર ને પણ વેગવંતો બનાવી શકાશે. તંત્ર આ અંગા ગંભીરતાપૂર્વક વિચારે એવી વ્યાપક લોકમાંગ ઊઠી રહી છે.
KP
રાજ્ય સરકારે બીલીમોરા નજીકનાં ધોલાઇ ખાતે રૂા. ૧૪ કરોડના ખર્ચે મત્સ્યબંદરનું નિર્માણ કર્યું હતું. વાજતેગાજતે તેનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. પણ આજની તારીખે બંદર ઉપર પૂરતી સુવિધા ન હોવાથી વેપારીઓ અને માછીમારો પરેશાન થઇ રહ્યા છે.
આ બંદરને ડ્રેજીંગની પણ સમસ્યા સતાવી રહી છે. બંદરની ખાડી અને સમુદ્રના સંગમસ્થાને જો ડ્રેજીંગ કરવામાં આવે તો દરિયાઇ ઓટના સમયે પણ સાગરખેડૂઓ તેનો દરિયાઇ માલ લઇ બંદર ઉપર આવી શકે, જેથી વેપારીઓને વેચાણ કરી શકાય.
બીજી સમસ્યા બંદર સુધી પહોંચવાનો સમય ૨૩ કિલોમીટરનો ભંગાર રસ્તો પણ છે. ઉબડખાબડ રસ્તો બનાવવા માટે મેરીટાઇમ બોર્ડ એને જિલ્લા માર્ગમકાન ખાતા વચ્ચે આ રસ્તો અટવાઇ પડ્યો છે. આ રસ્તો બનાવી દેવાય તો વેપારીઓ તેના મોટા કન્ટેનરો લાવી માલની વ્યવસ્થા ખૂબ જ સહેલાઇથી કરી શકે.
ડ્રેજીંગનો મુદ્દો અને રસ્તાનો મુદ્દો આ બંદરને ખોરંભે નહીં પાડે તે માટે સ્થાનિક લોકો સંગઠિત થઇ ઉચ્ચસ્તરે રજૂઆતો કરવાનું વિચારી રહ્યા છે. ડ્રેજીંગ માટે રૂા. પાંચ કરોડના અંદાજીત ખર્ચની ફાઇલ વહીવટી મંજૂરી માટે સરકારી કચેરીઓમા ધૂળ ખાઇ રહી છે. પણ તેનું નિરાકરણ આવ્યું નથી. જો ધોલાઈ બંદરની મરામત થાય અને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ થાય તો મોટા વહાણો જેટી સુધી લંગારી શકાશે. આ સાથે કારોબાર ને પણ વેગવંતો બનાવી શકાશે. તંત્ર આ અંગા ગંભીરતાપૂર્વક વિચારે એવી વ્યાપક લોકમાંગ ઊઠી રહી છે.
KP
Related News:
- એમબીબીએસના નાપાસ વિદ્યાર્થીને પાસ કરી દેવાનું કૌભાડ
- યુનિવર્સિટીની કાર્યપ્રણાલી સામે સોશ્યલ સાઈટ્સ પર ઉઠ્યાં સવાલ
- વીર નર્મદ દ.ગુ. યુનિ.નો મહિલા સશક્તિકરણની દિશામાં પ્રયાસ
- અધ્યાપકોમાં આનંદો, 14 વર્ષ બાદ થયો માંગણીનો સ્વીકાર
- આન્સર બુક બતાવાના મુદ્દે વિધાર્થી આલમ ખુશ
- વર્ષો પછી સ્વપ્ન થશે સાકાર, તાપી કિનારે બનશે પ્રોટેક્શન વૉલ
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 78.39 % |
નાં. હારી જશે. | 20.97 % |
કહીં ન શકાય. | 0.63 % |
Reader's Feedback: